શું મહાભારતનું યુદ્ધ હકીકતમાં 18 દિવસનો કાઈટ ફેસ્ટિવલ હતું !? : પહેલ ધારની વાત : નારન બારૈયા

ધીસ ઇઝ ધેટ ચીનના ઇતિહાસકારો વર્ષોથી એવી ઠુમકીઓ મારી રહ્યા છે કે પતંગની શોધ ઇ. સ. પૂર્વે 200ની આસપાસમાં ચીનના એક ખેડૂતે કરી છે. ત્યાના ઇતિહાસકારોએ એવું નોંધ્યું છે કે એ સમયમાં હાનસીન નામના એક લશ્કરી અધિકારીએ પતંગની મદદથી તેના અલગ – અલગ સ્થળે ગોઠવાયેલા સૈનિકોને ગુપ્ત સદેશ પાઠવ્યા હતા. પતંગની મદદથી દુશ્મનો કિલ્લો કેટલો…

Read More

ફાર્બસ ગુજરાતી સભાના વ્યાપન પ્રકલ્પ અને લોકભારતી વિશ્વવિદ્યાલય, સણોસરા,-ના સહકારમાં 9મીએ અનુબંધ-શિબિર

મૂકેશ પંડિત, ભાવનગર કલા અને વાસ્તવ, સાહિત્ય અને સમાજ, તેમ જ રસાનુભવ અને જીવનની સમજણ એકબીજાં સાથે અનેક રીતે જોડાતાં રહે છે. એ સર્વ અનુબંધો અને આંતર કૃતિત્વોને જોવા, સમજવા, તપાસવાની સજ્જતા આ શિબિરમાં જોડનાર સહુ જાતે કેળવે, એનો અવસર એટલે આ વ્યાપન-પ્રસંગ. ત્રણ દિવસની આ સજ્જતા શિબિરમાં ગુજરાતના કેટલાક ઉત્તમ કેળવણીકારો, સાહિત્ય સર્જકો અને…

Read More

મહેસાણા જિલ્લાનું કડી આપશે શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક – ” સફળતાની સફરે” – 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલનો અનોખો અધ્યાય

હરેશ જોષી, મહેસાણાઆઝાદી પૂર્વે 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, જિ. મહેસાણાના પૂર્વ આચાર્યશ્રી ફુલજીભાઈના [ વર્ષ 1995થી 2008 ] સમય દરમિયાન, સર્વ વિદ્યાલયની સમગ્ર ટીમ મારફત થયેલ કાર્યની રસપ્રદ વિગતોની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં આલેખાયલ છે.256 પૃષ્ઠનું આ પુસ્તક શતાબ્દિ પહેલાં જેમણે સંસ્થાની સ્થાપના કરી એ આદ્યસ્થાપક આ.છગનભા તથા જેમણે સંસ્થાને વૈશ્વિક…

Read More

ખંભાતમાં બ્લોક કક્ષાએ “નિપુણ ભારત” અંતર્ગત વાર્તાકથન, લેખન સ્પર્ધા યોજાઈ : કણજટ પ્રા. શાળાની 5માં ધોરણની છાત્રા નિરાલી ઠાકોર તાલુકામાં પ્રથમ

હરેશ જોષી, ખંભાત શક્કરપુર બીઆરસી ભવન ખંભાત ખાતે બ્લોક કક્ષાનો નિપુણ ભારત અંતર્ગત વાર્તા કથન સ્પર્ધા તથા વાર્તા લેખન સ્પર્ધા 2025 બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ત્રણથી પાંચની બાળ વાર્તા કથન સ્પર્ધામાં કાણીસા ક્લસ્ટરની કણજટ પ્રાથમિક શાળા તાલુકો ખંભાત જીલ્લો આણંદમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી નિરાલીબેન મનહરભાઈ ઠાકોર જે બાળકી એ પોતાની…

Read More

રવિવારે આકાશવાણી રાજકોટ પર ગારીયાધારના કવિ જગદીશ ગોહેલ “દોસ્ત”નો રેડિયો કાર્યક્રમ – કાવ્ય મંજરી

ધ ગ્રેટ વર્લ્ડ, ગારીયાધારગારિયાધારના કવિ- લેખક; દરજી જ્ઞાતિ અને ગોહેલપરિવારનુ ગૌરવ , કલાપી વાળા જગદિશ ગોહેલ“દોસ્ત”ની લખેલી કવિતાઓનો એક ખાસ રેડિયો કાર્યક્રમ આકાશવાણી રાજકોટના ૭૧ મા સ્થાપના દિવસનિમિત્તે તા ૪.૧.૨૦૨૬ ને રવિવારના રોજ સવારે૮ :૫૦ મિનિટે કાવ્ય ધારા (કાવ્ય મંજરી) અંતર્ગત આકાશવાણી રાજકોટ ઉપરથી પ્રસારિત થશે. તો શ્રોતામિત્રો/ સાહિત્યકારો /સાહિત્યરસિકો અનેરેડિયો મિત્રો ને આ કાર્યક્રમ…

Read More

ભાવનગરના પૂર્ણિમા સ્ટુડિયોવાળા શરદભાઈ પુરોહિતની સફળ દાંપત્યની ગોલ્ડન જયુબીલી

વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૩ભાવનગરના જાણીતા પૂર્ણિમા સ્ટુડિયો ચલાવતા અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના નિવૃત્ત કર્મચારી શરદભાઈ પુરોહિત અને પન્નાબેન પુરોહિત (નિવૃત્ત શિક્ષિકા પાલીતાણા ગર્લ્સ હાઇસ્કુલ) તા. 23 મે ના રોજ સફળ દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. શિક્ષિત, સંસ્કારકારી આ આ દંપતીને ગોલ્ડન મેરેજ એનિવર્સરીની શુભેચ્છાઓ પ્રાપ્ત…

Read More

FILMORIUM : NARAN BARAIYA : માત્ર અમીરો, ગરીબો કે રાજાઓનો જ નહીં, ફિલ્મકારોનો પણ બેલી – હરક્યુલિસ

ફિલ્મોરિયમ – નારન બારૈયા માત્ર અમીરો, ગરીબો કે રાજાઓનો નહીં, ફિલ્મકારોનો પણ બેલી – હરક્યુલિસ રોમન લોકો જેને જ્યુપીટર કહેતા હતા એ જ ગ્રીક લોકોના ગોડ ઝિયુસ છે. આ ગોડ ઝીયુસ અને મનુષ્ય લોકમાં જન્મેલી અલ્કિમી વચ્ચે કશુંક ન થવાનુ થઇ ગયા બાદ તેના પરિણામ રુપે પૃથ્વી પ્રગટ થયેલો પ્રચંડ શક્તિશાળી અને પરાક્રમી પુરુષ એટલે હરક્યુલિસ. ગોડ ઝિયુસ…

Read More

સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે: મોરારિબાપુ

તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે પ્રતિભાઓને અર્પણ થયાં ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન મહુવા, શનિવાર તા.૧૨-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. હનુમંત જન્મોત્સવ પ્રસંગે…

Read More

ભાવનગર માં જાણીતા ચિત્રકાર  પ્રા. ડૉ. ઉષા પાઠક ના ચિત્રોનું  પ્રદર્શન ત્રણ દિવસ માટે યોજાયું

ફોટા વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૩ ભાવનગરના જાણીતા ચિત્રકાર પ્રા. ડો.  ઉષાબહેન પાઠક  ચિત્રોનું પ્રદર્શન શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે ત્રણ દિવસ માટે યોજાયું હતું. પ્રદર્શન ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જાણીતા ચિત્રકાર રમણીકભાઈ ઝાપડિયા ,ડૉ.  મહેન્દ્રસિંહ પરમાર , નિશિતભાઈ મહેતા, ગીરીશભાઈ શેઠ, રાજુભાઈ પારેખ, ડો. જીજ્ઞાબેન, ડો. ધારાબેન, ડો. ચેતનભાઇ, ડો. ભીમાણી, દેવયાનીબેન…

Read More

મોરારીબાપુ દ્વારા તલગાજરડા ખાતે હનુમંત સંગીત મહોત્સવ સાથે હનુમાન જયંતીની ઉજવણી થશે

ત્રિ દિવસીય આ કાર્યક્રમમાં હનુમાન જયંતીના દિવસે વિવિધ ક્ષેત્રના એવોર્ડ અર્પણ કરીને વંદના કરવામાં આવશે હરેશ જોશી, મહુવા પૂજ્ય મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શન સાથે સૌરાષ્ટ્રના મહુવા નજીકના તલગાજરડા ગામ ખાતેના ચિત્રકૂટ ધામ ખાતે હનુમાનજી મહારાજને વિશેષ રૂપે સંગીતાજલી અર્પણ કરીને 48માં હનુમંત જન્મોત્સવ- 2025 ની ઉજવણી કરવામાં આવશે.ત્રિદિવસીય આ કાર્યક્રમમાં તા.10 /11/12 એપ્રિલ, (ગુરુ,શુક્ર,શનિ) ના…

Read More