Headlines

​સુરત મર્ડર મિસ્ટ્રી: અમરોલીમાં કોથળામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો; પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ મળીને કરી હતી વૃદ્ધાની કરપીણ હત્યા

​ભાભી-દિયર વચ્ચેના અનૈતિક સંબંધો અને આર્થિક વિવાદમાં અડચણરૂપ બનતી સાસુને રસ્તામાંથી હટાવવા રચાયું હતું લોહિયાળ કાવતરું ધ ગ્રેટ વર્લ્ડ, સુરત સુરતના અમરોલી વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. કોસાડ આવાસ પાસે એક કોથળામાંથી મળી આવેલી 55 વર્ષીય વૃદ્ધા હમીદાખાતુનની લાશનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. આ…

Read More

ભાવનગરના માલણકા ગામે યુવાનનું રહસ્યમય મોત: કુટુંબી ભાઈઓએ જ હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ : નફરતની ઘટના પાછળ પ્રેમ જવાબદાર?!

​૨૧ વર્ષીય રાધેશ બારૈયા બેભાન હાલતમાં મળ્યા બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો, વરતેજ પોલીસે તપાસ તેજ કરી ​ભાવનગર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ​ભાવનગર નજીક આવેલા માલણકા ગામે એક ૨૧ વર્ષીય યુવાનના શંકાસ્પદ મોતને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. માલણકા ગામે રહેતા રાધેશ મનસુખભાઈ બારૈયા નામના યુવાનની હત્યા તેના જ કુટુંબી ભાઈઓએ કરી હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર…

Read More

ભાવનગરના નથુગઢ  ગામે ટ્રક ચાલક યુવાનની ચાર અજાણ્યા શખ્સો દ્વારા ધોકા અને છરીથી હુમલો કરી હત્યા

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૪ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે 4 અજાણ્યા શખ્સો દ્વારા ટ્રક ચાલક યુવાનની હત્યા થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના ૩૭ વર્ષીય ટ્રક ડ્રાઈવર ઘુઘાભાઇ ઉર્ફે રાજુભાઇ વાલજીભાઈ ગઢાદરા પર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે  ૨:૩૦ વાગ્યે મોરચંદ ગામની સીમમાં જીવલેણ હુમલો થયો હતો….

Read More

ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં યુવાન પર પર છરી-ધારીયાના ઘા ઝીંકી કરપીણ હત્યા

વિપુલ હિરાણી  દ્વારા  ​ભાવનગર તા.૨૦ શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મોડી સાંજે એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ​ મળતી માહિતી મુજબ ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા હુસેનભાઈ સલીમભાઈ પઠાણ નામના યુવાન જ્યારે ગંગાજળિયા તળાવ થી દરબારી કોઠાર  તરફ જવાના માર્ગ…

Read More

એક તરફી કથિત પ્રેમના કારણે ખંભાળિયાના યુવાનને મળ્યું મોત: રામનગરના યુવાનની હત્યામાં વિગતો પ્રકાશમાં આવી

– – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૬       ખંભાળિયાના રામનગર વિસ્તારમાં એક પરિણીત યુવાનની થોડા દિવસો પૂર્વે થયેલી કરપીણ હત્યાના પ્રકરણમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા આરોપી એવા મૃતકના કુટુંબી મોટા બાપુ તેમજ તેમની બે પુત્રીઓની અટકાયત કરી મેળવેલા પોલીસ રિમાન્ડમાં કેટલીક ચોંકાવનારી વિગતોમાં યુવાનના એક તરફથી પ્રેમની બાબત પ્રકાશમાં આવી છે.       …

Read More

કુતિયાણાના ૨૦૨૧ના અજાણ્યા આઘેડ પુરુષના મર્ડરનો ભેદ ઉકેલી આરોપી અરજણ “બીડી”ને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર જીલ્લામાં ગઈ તા.૧૬/૦૫/૨૦૨૧ ના રોજ ધુવાળા થી ધુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં એક અજાણ્યા પુરુષ (ઉ.વ.૪૮)ની લાશ મળી આવેલ હોય જે અજાણ્યા પુરુષની લાશ બાબતે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રથમ અમૌત નં. ૧૨/૨૦૨૧ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ રજી. થયેલ જેમાં મરણજનારની લાશનું પોસ્ટમોર્ટમ થયા બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા…

Read More

ભોપલકા ગામે વૃદ્ધની ઘાતકી હત્યા પ્રકરણમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા દેવરામભાઈ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃદ્ધની ગત તા. 15 ના રોજ લાકડીના ઘા મારી, ઘાતકી હત્યા નીપજાવવા બદલ મૃતકના પુત્ર દ્વારા આ જ વિસ્તારમાં રહેતા રમેશભાઈ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશભાઈ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ અને રમીલાબેન જયસુખ રાઠોડ સામે…

Read More

કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજાએ પાવડાથી કરી કાકાની ઘાતકી હત્યા: ભત્રીજાની ધરપકડ

– અગાઉના મન દુઃખના કારણે કૌટુંબીક ભત્રીજાએ કાકાની નીપજાવી હત્યા –  જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુઃખનો ખાર રાખી, તેના જ કુટુંબી એવા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.        આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ…

Read More

કલ્યાણપુરના ભોપલકા ગામે વૃદ્ધની હત્યા મામલે મહિલાઓ સહિત આઠ સામે ગુનો દાખલ : સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને ધોકા વડે કરી ઘાતકી હત્યા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે સામાન્ય કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે બે મહિલાઓ સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધી, હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.        આ ચકચારી બનાવની વિગત…

Read More

ભોપાલકા ગામે વૃદ્ધની બોથડ પદાર્થ ફટકારીને હત્યા: પોલીસ ટીમ દોડી ગઈ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે કોઈ કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી, હત્યારાની શોધખોળ હાથ ધરી છે.        આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 20 કિમી…

Read More