Headlines

પરવાળા ગામે સોમવારથી યોજાશેશ્રીમદ્ ભાગવત કથા પારાયણ

બાલા હનુમાનજી અને શ્રી ન્યાલદાસજીબાપુ આશ્રમ જીર્ણોધ્ધાર તથા પિતૃઓનાં મોક્ષાર્થે આયોજન મૂકેશ પંડિત, ઈશ્વરિયા શનિવાર તા.૨૫-૧૦-૨૦૨૫ પરવાળા ગામે શ્રી બાલા હનુમાનજી અને શ્રી ન્યાલદાસજીબાપુ આશ્રમ જીર્ણોધ્ધાર તથા સર્વ પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાશે. સોમવારથી ભક્તિભાવ સાથે આયોજન થનાર છે. સોમવાર તા.૨૭થી રવિવાર તા.૨ દરમિયાન પરવાળા ગામે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાશે. વ્યાસપીઠ પર…

Read More

દ્વારકા તાલુકાના સાત ગામોનો દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ: મુખ્યમંત્રી દ્વારા દ્વારકાને દિવાળી ભેટ

– વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ, મીઠાપુર DOUDAમાં સમાવાયા – જામ ખંભાળિયા, તા. ૧૮-૧૦-૨૦૨૫          ગુજરાત રાજયના નવા મંત્રી મંડળની રચના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા પંથકને દિવાળીની ભેટ આપતા દ્વારકા તાલુકાના વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ અને મીઠાપુરને દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (DOUDA)માં સમાવેશ કરાયો છે. દ્વારકા…

Read More

ગઝલ : ગિરીશ રઢુકિયા

સાવ સૂકાં પાનને લીલું કરું.લ્યો તમારા ભાલ પર ટીલું કરું. નામ બીજા સાવ ભૂલી જાવ હું,હું તમારું નામ ગમતીલું કરું. ધોમધખતો તાપ છોને હોય પણ,આવ પાસે આભ બર્ફીલું કરું. આંખથી આંજૂ નવા શણગારને,હું તમારું રૂપ રંગીલું કરું. આપના ફોટા લઈ એડિટ કરી,સોંગ સારું વાગતી રીલું કરું. @ ગિરીશ રઢુકિયા

Read More

રેડક્રોસ સોસાયટી ભાવનગર અને જિલ્લા અંધત્વ નિમંત્રણ સોસાયટી દ્વારા ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા ની ઉજવણી કરવા માં આવશે

25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન થશેઉજવણી સુમિત ઠક્કર, ભાવનગર ચક્ષુદાન, દેહદાન અને અંગદાન ની જાગૃતિ માટે અલગ અલગ 50 થી વધારે કાર્યક્રમો નું આયોજન કરવા માં આવશેસમગ્ર વિશ્વ માં 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયું ઉજવવા માં આવે છે જેના ભાગરૂપે રેડક્રોસ દ્વારા ચક્ષુદાન, દેહદાન અને અંગદાન જાગૃતિ માટે ના શહેર…

Read More

આજનું બાળસાહિત્ય કેટલું ટકશે ?: રોહિત શાહ

અત્યારે મારી ઉંમર લગભગ 70 વર્ષની છે. પચાસ-સાઠ વર્ષ અગાઉ મેં સાંભળેલી અને વાંચેલી અનેક વાર્તાઓ આજે પણ મને યાદ છે. એ વાર્તાઓમાં ઉપદેશ હતો, જ્ઞાન હતું, સાહસ અને પરાક્રમ ઉપરાંત છલોછલ તાજગી હતી. એ વાર્તાઓ આજે પણ મને તાજગીમાં તરબોળ કરે છે. પરિવારનાં આજનાં બાળકોને એવી વાર્તાઓ કહું છું ત્યારે એ રાજીરાજી થાય છે……

Read More

નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા ૯ મહિનામાં ૮૦ ગુનાઓના ભેદ ઉકેલ્યા

ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ NAFIS પોર્ટલ પર રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો અને ગુજરાતના 22 લાખથી વધુ ગુનેગારોનો ફિંગરપ્રિન્ટ ડેટા સામેલ ગાંધીનગર ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ…

Read More

શબ્દોને સથવારે : નારન બારૈયા : નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન

શબ્દોને સથવારે – નારન બારૈયા નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન  એને ટકાવી શકો તો એસર્શન યાને સંકલ્પ એક એવી તાકાત છે જે અસંભવને સંભવ બનાવી શકે છે…. નહીતર એ જાત સાથેની મજાક સાબિત થઇ જાય છે….  નૂતન વર્ષની ખાસિયત એ હોય છે કે તે ક્યારેય મોજ- મસ્તી અને મજાકો  વગર પસાર થતું નથી. નવું…

Read More

એડવોકેટ ભરત લાખણીનો અનુરોધ: નવા વર્ષે સ્નેહીજનોને રૂબરૂ મળો

ધ ગ્રેટવર્લ્ડ, પોરબંદરઆધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસના કારણે માણસ એકબીજાને મળવાથી એટલો બધો વંચિત થતો જાય છે કે જેમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ખરેખર રૂબરૂ મળવું જોઈએ એવા તહેવારો પણ માત્ર ડિજિટલ માધ્યમો ઉપર ઉજવાતા થઈ ગયા છે. આ બાબત ને લઈને પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખણીએ જનતાને એવો અનુરોધ કર્યો છે કે તેઓ આવનારા નવા વર્ષે…

Read More

આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા નૂતનવર્ષનો શુભકામના સંદેશ

સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સૂત્ર પણ છે. એટલે સકારાત્મક વિચારોથી, શુભ સંકલ્પોથી યુક્ત થઇ આપણે આશાના દીવડાને પ્રગટાવીએ. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન થાય એના માટેની પ્રાર્થના કરીએ. – પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દીપાવલીનો તહેવાર સમગ્ર ભારતવર્ષમાં અને ભારતીય મૂળના જે-જે લોકો વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છે અથવા તો ભારતની સંસ્કૃતિ સાથે જે…

Read More

નવા રતનપરમાં “કાળા ચૌદશિયા”ઓના ઈશારે શાસન ચલાવતી સરપંચ-ઉપસરપંચની ગેંગ??? : સરકારનો વર્ક ઓર્ડર નીકળવા છતાં દલિત સ્મશાનનું કામ અટકાવતી પંચાયત બોડી: પંચાયત સામે થશે આંદોલન !!!

નારન બારૈયા, નવા રતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં સરપંચ દલિત હોવા છતાં તે નામના જ સરપંચ છે. કેટલાક કાળા ચૌદશિયાના ઇશારે કામ કરી રહ્યા હોય તે રીતે દલિત સરપંચ બારૈયા અને ઉપસરપંચ બારૈયા તથા તેમની બોડી 2024માં વર્ક ઓર્ડર નીકળી જવા છતાં ગામના દલિત સ્મશાનનું કામ થતું અટકાવી રહી છે. આ રીતે પંચાયત પોતે જ…

Read More