Headlines

ખંભાળિયા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રેક્ટરમ ાં રેડિયમ રિફ્લેક્ટર લગાવાયા – રાત્રિના સમયે અકસ્માત સામે સાવચેતી રૂપ પગલું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ ખંભાળિયા વિસ્તારમાં રાત્રિના સમયે હાઈવે પર દોડતા વાહનો તેમજ ટ્રેક્ટર ટ્રોલી જેવા બેક લાઇટ વગરના વાહનોના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ટ્રેક્ટરની પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. આ…

Read More

ભાવનગરની હાથબ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો દબદબો; સાંજે 7:30 કલાકે “હાથબ મધ્યસ્થ કાર્યાલય’નું ઉદ્ઘાટન

​ ​ભ્રષ્ટાચારી ભાજપ સામે સ્વચ્છ છબી ધરાવતા કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં: પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિપ્રદર્શન ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને ભાવનગર તાલુકાની પ્રતિષ્ઠિત ગણાતી હાથબ જિલ્લા પંચાયત બેઠક પર આ વખતે કોંગ્રેસ પક્ષ ભારે મજબૂત સ્થિતિમાં જોવા…

Read More

ભારતીય સંવિધાનના અમૃત પર્વની કલાત્મક ઉજવણી: પોરબંદરમાં ભવ્ય ચિત્ર પ્રદર્શનનું આયોજન

​​સંસ્કાર ભારતી દ્વારા આયોજિત ત્રણ દિવસીય પ્રદર્શનમાં કલાના માધ્યમથી બંધારણના ગૌરવશાળી ઇતિહાસનું થશે દર્શન; મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે ઉદ્ઘાટન ​ખબર જગત, પોરબંદર ​ભારતીય લોકશાહીના પાયા સમાન ‘ભારતીય સંવિધાન’ના ઘડતરને ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર પર સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અમૃત કાળની ઉજવણીના ભાગરૂપે પોરબંદરની ધરતી પર કલા અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ…

Read More

​ટેક ક્ષેત્રમાં નોકરીઓનો ‘કાળમુખો’ કાળ: શું એન્જિનિયરોએ હવે ખેતરમાં હળ ચલાવવાનો વારો આવશે?

​નવી દિલ્હી/અમદાવાદ ​વર્ષ 2026 ટેકનોલોજીના ઈતિહાસમાં એક એવા વર્ષ તરીકે અંકિત થઈ રહ્યું છે, જ્યાં પ્રગતિના નામે વિનાશના પગલાં વધુ દેખાઈ રહ્યા છે. વિશ્વભરની નામાંકિત આઈટી અને ટેક કંપનીઓમાં છટણીનો જે સિલસિલો શરૂ થયો હતો, તેણે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચાલુ વર્ષના માત્ર પ્રથમ ત્રણ મહિનામાં જ 80,000થી વધુ કુશળ કર્મચારીઓએ પોતાની…

Read More
Indian Parliament building silhouette with Indian flag colors and Ashoka Chakra

કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી ‘મહિલા અનામત અને સીમાંકન’ બિલ પર સંસદમાં મડાગાંઠ, વિપક્ષી એકતાએ સરકારની વ્યૂહરચનાને આપી જોરદાર ટક્કર

નવી દિલ્હી, ૧૮ એપ્રિલ, ૨૦૨૬ ​ભારતીય સંસદીય ઇતિહાસમાં ૧૮ એપ્રિલ, ૨૦૨૬નો દિવસ એક અત્યંત નોંધપાત્ર અને વિવાદાસ્પદ પ્રકરણ તરીકે આલેખવામાં આવશે. લોકસભામાં આજે જ્યારે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ હેઠળના સુધારા અને તેની સાથે જોડાયેલી સીમાંકનની પ્રક્રિયા પર મતદાન થયું, ત્યારે સત્તાધારી પક્ષને ધાર્યા મુજબની સફળતા મળી નથી. બંધારણીય સુધારા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતીના અભાવે આ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ રાજ્યના વિશાળ દરિયા કિનારા તથા તેને સ્પર્શતા જમીની વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી રાજય સરકાર દ્વારા ખાસ મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ સીમાઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા…

Read More

ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ ્લાયરની શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦ ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં રહેતા રાજા રાયા ભોજાણી નામના શખ્સને પોલીસે રૂ. 22,800 ની કિંમતની વિદેશી દારૂની 19 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં વીંઝલપર ગામનો દેવશી ખોડા રાણંગા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. અન્ય એક કાર્યવાહીમાં અહીંની શિવ પ્રસાદ સોસાયટી વિસ્તારમાંથી ધીરુ મેરૂભાઈ બાંભવા (રહે. શક્તિ નગર) ને પોલીસે…

Read More

ધ્રાસણવેલના દંપતિને ઇજાઓ કરવા સબબ પિતા-પુ ત્ર સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં વૃદ્ધનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ લવજીભાઈ ભારદીયા નામના 63 વર્ષના વૃદ્ધ પોતાના મકાને પડી જવાથી કે કોઈ પણ કારણોસર તેમને માથામાં ઇજાઓ થવા અથવા કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ છોટુભાઈ લવજીભાઈ ભારદીયાએ અહીંની પોલીસને કરી છે.

Read More

કંચનપુરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ચાર શખ્સો સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં વૃદ્ધનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ લવજીભાઈ ભારદીયા નામના 63 વર્ષના વૃદ્ધ પોતાના મકાને પડી જવાથી કે કોઈ પણ કારણોસર તેમને માથામાં ઇજાઓ થવા અથવા કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ છોટુભાઈ લવજીભાઈ ભારદીયાએ અહીંની પોલીસને કરી છે.

Read More