ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

શંભુ સિંહ, ભાવનગર ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 30 જાન્યુઆરી 2026ના રોજ શહીદ દિવસ શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવવામાં આવ્યો. આ અવસરે મંડળ કચેરી, રેલવે સ્ટેશનો, હેલ્થ યુનિટો તથા કોચિંગ ડેપો સહિત મંડળના તમામ પ્રતિષ્ઠાનોમાં પ્રાતઃ 11.00 વાગ્યે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને ભાવપૂર્ણ…

Read More

ભાવનગરમાં “મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનો DRM દ્વારા શુભારંભ

શંભુ સિંહ, ભાવનગર રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં વાણિજ્ય વિભાગ દ્વારા 28 જાન્યુઆરી 2026 થી 06 ફેબ્રુઆરી 2026 સુધી “મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” નામનું વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનું શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા 28.01.2026…

Read More

ભાવનગર રેલવે દ્વારા “મારી ટિકિટ, મારી શાન, દેશ માટે મારું યોગદાન” નામક જાગૃતિ અભિયાન શરુ

શંભુ સિંહ, ભાવનગર રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 28.01.2026 થી 06.02.2026 દરમિયાન “મારું ટિકિટ, મારી શાન, દેશ માટે મારું યોગદાન” નામક જાગૃતિ અભિયાન યોજવામાં આવશે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તા આ અભિયાનની શરૂઆત 28.01.2026 (બુધવાર)ના રોજ સાંજે 03.00 વાગ્યે ચર્ચગેટ સ્ટેશનથી કરશે. ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા 28.01.2026 (બુધવાર)ના…

Read More

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ 22 જાન્યુઆરી, 2026 (ગુરુવાર)ના રોજ ભાવનગર મંડળના મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે રેલખંડમાં સંરક્ષા અને સલામતી ધોરણો, ઢાંચાગત વિકાસ કાર્યો, મુસાફર સુવિધાઓ, કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ અન્ય પ્રગતિશીલ કાર્યોનું વિગતવાર અને સુક્ષ્મ મૂલ્યાંકન કર્યું. મહાપ્રબંધક…

Read More

ભાવનગરથી દિલ્હી, અયોધ્યા, સુરત, કચ્છને જોડતી ટ્રેનો શરૂ કરવા જેમ વિવેક ગુપ્તા સમક્ષ માંગણી મુકતા ભાજપ અગ્રણી કિશોરભાઈ ભટ્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર વિવેક ગુપ્તાજી ભાવનગર પધારતા ભાવનગર પરા રેલવે સ્ટેશન ખાતે ભાજપના આગેવાન સૌરાષ્ટ્ર પેસેન્જર એસોશિએશનના જોઈન્ટ સેક્રેટરી વંદે માતરમ સેવા સંઘના પ્રમુખ પૂર્વ કોર્પોરેટર કિશોર ભટ્ટભાજપા અગ્રણીઓ દાણાપીઠ વેપારી એસોસિયેશનના પ્રમુખ પૂર્વ ડેપ્યુટી મેયર કે ડી શાહ, હરદેવસિંહ ગોહિલ, હિતેશભાઈ પરીખ, કૌશિકભાઇ અજવાળીયા, મહેશભાઈ પટેલ સહીત આગેવાનોનું ડેલિકેશન…

Read More

ભાવનગર આવેલા વેસ્ટર્ન રેલવેના જીએમ વિવેક ગુપ્તા સમક્ષ કર્મચારીઓની વિવિધ માંગણીઓનો થાળ પીરસતા વેસ્ટન રેલ્વે મજદૂર સંઘના ડિવિઝનલ સેક્રેટરી બી.એન. ડાભી અને કર્મચારીઓ

રફીક મલેક, ભાવનગરવેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા જનરલ મેનેજર વિવેક ગુપ્તાને કર્મચારીઓની વિવિધ માંગણી સંદર્ભે આવેદનપત્ર અપાયું હતું.તા 22/01/2026 નાં રોજ ભાવનગર ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા પધારેલ. આ તકે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓની વિવિધ માંગણીને લઈને સંઘના ડિવિઝનલ સેક્રેટરી બી.એન.ડાભી અને તેની ટીમ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવેલ….

Read More

ભાવનગર રેલવેની મીટર ગેજ (MG) ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર અને કેટલીક ટ્રેનો રદ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવે છે કે સક્ષમ અધિકારીની મંજૂરીથી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના મીટર ગેજ (MG) સેક્શનની કેટલીક ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર તારીખ 19 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે.ઉક્ત ફેરફાર અંતર્ગત નીચે મુજબની મીટર ગેજ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે—

Read More

ભારતીય રેલવેની નવા વર્ષની રાષ્ટ્રને ભેટ: ગુવાહાટી અને હાવડા વચ્ચે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે

દિલ્હીના રેલ ભવન ખાતે રેલવે, માહિતી અને પ્રસારણ, તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકમાં જાહેરાત કરતાં નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ટ્રેનમાં 16 કોચ હશે, જેમાં 11 થ્રી-ટાયર એસી કોચ, 4 ટુ-ટાયર એસી કોચ અને 1 ફર્સ્ટ ક્લાસ એસી કોચનો સમાવેશ સુલય ત્રિપાઠી, નવી દિલ્હી રેલવે, માહિતી અને પ્રસારણ, તથા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી…

Read More

આજે 1 જાન્યુઆરી 2026થી ભાવનગર રેલવે મંડળ પર નવું સમયપત્રક લાગુ: ભાવનગર રેલવેના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણી લો નવુ ટાઇમ ટેબલ

4 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી અને 8 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવવામાં આવશે શંભુ સિંહ, ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 01 જાન્યુઆરી, 2026થી નવી સમયસારણી અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે મુસાફરોનો સમય બચશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી…

Read More

બ્લોકને કારણે 25મી એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનનો રૂટ ફરીથી બદલાયો

શંભુ સિંહ, ભાવનગર નોર્થ ઈસ્ટર્ન રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચેની ત્રીજી લાઈનમાં ઈન્ટરલોકીંગ કાર્ય ને કારણે, ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી ચાલતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન (19269) ફરીથી ડાયવર્ટ કરાયેલા રૂટથી દોડશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ- 25મી એપ્રિલ, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના…

Read More