“બોર્ડર 2″માં યુદ્ધસ્ય કથા જોઈએ તેટલી રમ્યા નથી લાગતી: બોર્ડર” (1997)ની તોલે નથી આવતી “બોર્ડર 2” (2026) : સની દેઓલની ગ્રેટ અદાકારીને કારણે ફિલ્મ હિટ જશે કેમકે “ધૂરંધર” દૂર ચાલ્યો ગયો છે અને “ઓ રોમિયો” હજી વેલેન્ટાઈન દિવસ ઉપર આવવાનો છે

ફિલ્મોરિયમ – નારન બારૈયા જે.પી. દત્તાની ફિલ્મ “બોર્ડર 2″નો રિલીઝ થતા પૂર્વેનો દબદબો આલા ગ્રાન્ડ હતો. ડીસ્ટ્રીબ્યુટર એએ ફિલ્મ્સની દાદાગીરી ભવ્ય અને દિવ્ય હતી. બહુ મોટા મોટા બેનરની ફિલ્મોને ઘણી વખત થિયેટરોમાં શો મેળવવાના પણ વાંધા પડી જતા હોય છે ત્યારે “બોર્ડર 2″ના કેસમાં એડવાન્સ બુકિંગને સારો પ્રતિસાદ મળ્યો અને ડિસ્ટ્રીબ્યુટરે તમામ સિંગલ સ્ક્રીન થિયેટરોને…

Read More

જે.પી. દત્તા કૃત “બોર્ડર 2″ના ડિસ્ટ્રીબ્યુટરની દિવ્ય દાદાગીરી: સિંગલ સ્ક્રીન થિયેટરો બે સપ્તાહ માટે પેક અને 7 સ્ક્રીન ધરાવનાર મલ્ટિપ્લેક્સ રોજના 20 શો કરશે

ફિલ્મોરિયમ – નારન બારૈયાબોલીવુડે ફિલ્મોના ગ્રાન્ડ ઓપનિંગ તો બહુ જોયા પરંતુ જે.પી. દત્તાની ફિલ્મ “બોર્ડર 2″નો રિલીઝ થતા પૂર્વેનો દબદબો આલા ગ્રાન્ડ છે. ડીસ્ટ્રીબ્યુટર એએ ફિલ્મ્સની દાદાગીરી ભવ્ય અને દિવ્ય છે. બહુ મોટા મોટા બેનર ની ફિલ્મોને ઘણી વખત થિયેટરોમાં શો મેળવવાના પણ વાંધા પડી જતા હોય છે ત્યારે “બોર્ડર 2″ના કેસમાં એડવાન્સ બુકિંગ સા…

Read More

લિજેન્ડરી પીસ એવોર્ડ કાઉન્સિલ દ્વારા ૭૦ના આરે પહોંચેલા સતીષ ભટ્ટને માનદ ડોક્ટરેટ અને જ્યોતિ ભટ્ટને વુમન્સ એમ્પાવરમેન્ટ એવોર્ડ

હરેશ જોષી – અમદાવાદ સાચું કહેવાય છે કે દરેક અંત નવી શરૂઆત લાવે છે, જેમનાં નામ થોડા સમય માટે ભુલાઈ ગયા હતા કે એક અભિનેતા અને લેખક ૧૯૭૮માં “મરી જવાની મજા” નામની નાટક સ્પર્ધા સાથે તેમની યુગલ યાત્રા શરૂ કરે છે અને પછી તેમની બેંક નોકરીની સાથે સાથે સતીશ ભટ્ટ બેંક સ્પર્ધાઓમાં થિયેટર અભિનેતા તરીકે…

Read More

સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે: મોરારિબાપુ

તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે પ્રતિભાઓને અર્પણ થયાં ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન મહુવા, શનિવાર તા.૧૨-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. હનુમંત જન્મોત્સવ પ્રસંગે…

Read More

ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવ્યું

– નાગેશ્વર જયોતિર્લિંગના પણ દર્શન કર્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫        દેશની એક વખતની સૌથી સફળ ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને તેની પુત્રી સાથે આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. અહીં વારાદાર પૂજારી દ્વારા શ્રીજીની પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકામાં દર્શન વ્યવસ્થા તેમજ સફાઈ વિગેરેની તેમણે…

Read More