Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હિટ એન્ડ રનના કેસોમાં ચૂકવાયેલા વળતરના કેસોની સમીક્ષા : DLSA કચેરી દ્વારા એક વર્ષમાં કુલ રૂ. 89 લાખ પુનર્વસન માટે ચૂકવાયા

– જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬       જાન્યુઆરીથી માર્ચ -2026 ની UTRC મિટિંગનું આયોજન અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનની અધ્યક્ષતામાં અન્ડર ટ્રાયલ રીવ્યુ કમિટિ (UTRC) ની રચના કરવામાં આવી છે. જેમાં મેમ્બરર્સ તરીકે જિલ્લા કલેકટર DLSA ના સેક્રેટરી (કો-ઓર્ડીનેટર), જિલ્લા પોલિસ અધિક્ષક, મુખ્ય જિલ્લા સરકારી વકીલ, જેલ અધિક્ષક છે. જે…

Read More

ભાણવડમાં બે મિત્રોને ગાળો ભાંડી, મારી નાખવાને ધમકી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬ ખંભાળિયા નજીક બાઈક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ      ખંભાળિયા – લાલપુર હાઈવે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર એક મંદિર પાસેથી જી.જે. 10 બી.ક્યુ. 6708 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના માનવર તાલુકાના રહીશ એવા સરવનભાઈ ભગવાનભાઈ ડાવર નામના 38 વર્ષના યુવાને પોતાનું મોટરસાયકલ…

Read More

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે ખંભાળિયામાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

– એ.બી.વી.પી. દ્વારા આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬      ખંભાળિયામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગ રૂપે “સ્વામી વિવેકાનંદ યુવા કપ 2026” નું આયોજન કરવામાં આવ્યું હતું.      આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ખાતે આવેલ વછરાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં ખંભાળિયા…

Read More

બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિના નિર્ણય સામે તીર્થ પુરોહિતો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ

– 25 દિવસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા        બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 25 દિવસ થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા કાળી પટ્ટી બાંધી દેવસ્થાન સમિતિના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.      આજરોજ બેટ દ્વારકાધીશ મંદિર નજીક…

Read More

મુંબઈ ખાતે 30 મી જાન્યુઆરીથી ત્રિદિવસીય લોહાણા બિઝનેસ ફોરમનું ભવ્ય આયોજન

– LIBF ના ઉપક્રમે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવિધ આયોજનો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬      શ્રી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (એલ.આઈ.બી.એફ.) ના ઉપક્રમે આગામી તારીખ 30 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી મુંબઈ ખાતે બિઝનેસ તેમજ ક્રિએટિવિટી સહિતના મુદ્દે ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.       લોહાણા જ્ઞાતિના તજજ્ઞો, વિવિધ બિઝનેસ ટાયકૂન અને…

Read More

ખંભાળિયામાં ગુરુવારે રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન (નાત)નું ભવ્ય આયોજન

– વીરદાદા જસરાજજીના “શૌર્યદિન” નિમિત્તે વિઠ્ઠલાણી પરિવારનું સેવાકાર્ય – જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૬       રઘુવંશી જ્ઞાતિના પૂજનીય વીર દાદા જસરાજીની પુણ્યતિથિના “શૌર્ય દિન” નિમિત્તે આગામી ગુરૂવાર તા. 22 ના રોજ અહીંના રઘુવંશી અગ્રણી અને લોહાણા જ્ઞાતિના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણી પરિવાર દ્વારા રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદ (નાત)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.     …

Read More

દ્વારકા નજીક મધદરિયે માછીમાર પ્રૌઢને હાર્ટ એટેક

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૬       મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગીરી જિલ્લાના ગુહાગર તાલુકામાં રહેતા કૃષ્ણા માંક્યા વરવટકર નામના 55 વર્ષના પ્રૌઢ ગઈકાલે સોમવારે દ્વારકા નજીકના દરિયામાં 50 નોટીકલ માઇલ દૂર ફિશિંગ બોટમાં માછીમારી કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ હરિશ્ચંદ્ર વિકુ ખારવીએ દ્વારકા…

Read More

આઇન્સ્ટાઇનને આંટે એવી મારી શિયાળુ શોધ : W= BO³ [[ શિયાળાનાં સ્નાન કૌભાંડો : ભાગ 1]] [[ પહેલી ધારની વાત – નારન બારૈયા ]]

ધીસ ઇઝ ધેટ  વિદેશ યાત્રા કરવાનું બને ત્યાં સુધી હું ટાળું છું. કારણ કે હું જ્યાં જાઉં ત્યાં વિદેશના પત્રકારો મને ઘેરી વળે છે અને મારા ઉપર જાતજાતના સવાલોનો મારો ચલાવે છે. (અને એ વાત અલગ છે કે અહીંયા સ્વદેશી પત્રકારો મારો ભાવ પૂછતા નથી. સામેથી પ્રેસ કોન્ફરન્સ બોલાવું છું તો પણ કોઈ આવતું નથી….

Read More

મહિલાઓ, બાળકોના ટેલેન્ટ નિખારવા “રાજકોટ ગોટ ટેલેન્ટ” કાર્યક્રમ યોજાયો

– મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા: વિજેતાઓને કરાયા પુરસ્કૃત – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬        મહિલા સંસ્થા – રાજકોટ દ્વારા દર વર્ષે બાળકો અને બહેનોની છુપાયેલી ટેલેન્ટ બહાર લઈ આવવા માટે એક ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગત રવિવારે રાજકોટની જાણીતી વી.જે. મોદી સ્કૂલ ખાતે “રાજકોટ ગોટ ટેલેન્ટ” નામના કાર્યક્રમનું સુંદર આયોજન…

Read More

ખંભાળિયામાં રૂ 24 હજાર સાથે જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઈ: સોનુ ના ઘરમાં રમાઈ રહ્યો હતો જુગાર

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬ ખંભાળિયાના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો        ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી આંબાવાડી ખાતે રહેતા નાનજીભાઈ પ્રેમજીભાઈ કણજારીયા નામના સતવારા વૃદ્ધને ગઈકાલે રવિવારે પોતાના રહેણાંક મકાનમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જતીનભાઈ નાનજીભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે.  _____________________________________________________________________________ ખંભાળિયામાં જુગાર રમતા સાત…

Read More