Headlines

ભારત: ચોમાસાની નવી આગાહી જાહેર, આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા

​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વર્ષ ૨૦૨૬ના ચોમાસાને લઈને સૌથી મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રીઓના મતે, આ વર્ષે ભારતમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય કરતા વધુ રહેવાની અને દેશના મોટાભાગના હિસ્સાઓમાં સારો વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. આ સમાચાર ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે અત્યંત આશાસ્પદ માનવામાં આવી રહ્યા છે,…

Read More

ભારત: સેમિકન્ડક્ટર હબ તરીકે ભારતની ઉભરતી શક્તિ, ત્રણ નવા પ્લાન્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય કરાર

​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ભારત હવે વૈશ્વિક સ્તરે ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે મહાસત્તા બનવા તરફ ઝડપથી ડગ માંડી રહ્યું છે. કેન્દ્ર સરકારના લાંબાગાળાના વિઝન અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં ત્રણ નવા અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ સ્થાપવા માટે વિશ્વની અગ્રણી ટેક કંપનીઓ સાથે મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ…

Read More

ભાવનગરમાં વિશ્વ થેલેસેમિયા દિવસની પ્રેરણાદાયી ઉજવણી: બાળ દર્દીઓને શૈક્ષણિક કિટનું વિતરણલગ્ન પૂર્વે થેલેસેમિયા પરીક્ષણ કરાવવા વાલીઓને માર્ગદર્શન અને સ્વ. કૃષ્ણાની યાદમાં સેવાકીય કાર્ય

​ડો. યશ દવે, ભાવનગર​ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 મેના રોજ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમિયા બીમારી સામે લડતા બાળકોના જીવનમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો અને સમાજમાં આ ગંભીર રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે હોસ્પિટલમાં…

Read More

​છત્તીસગઢ નક્સલી હુમલામાં શહીદ જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા શહીદ પરિવારોને ૧ લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરાશે ​ધ ગ્રેટ વર્લ્ડ, મહુવા ​છત્તીસગઢના કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં તાજેતરમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં સુરક્ષા ફરજ પર તૈનાત ૪ જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા આ જવાનો પ્રત્યે રામકથાકાર મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે….

Read More

નીચા કોટડા સદગુરૂ વિદ્યામંદિરનું ઝળહળતુ ં પરિણામ: ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% સફળતા

સંચાલક મનુભાઈ પી. ચાવડા અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સુરતની શ્રી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત નીચાકોટડા સ્થિત શ્રી સદગુરૂ વિદ્યામંદિરે ભવ્ય સફળતા મેળવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા…

Read More

​છત્તીસગઢ નક્સલી હુમલામાં શહીદ જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા શહીદ પરિવારોને ૧ લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરાશે ​ધ ગ્રેટ વર્લ્ડ, મહુવા ​છત્તીસગઢના કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં તાજેતરમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં સુરક્ષા ફરજ પર તૈનાત ૪ જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા આ જવાનો પ્રત્યે રામકથાકાર મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે….

Read More

ખંભાળિયામાં ધો. 10 ની બોર્ડની પરીક્ષામાં સે ન્ટ ઝેવિયર્સ સ્કૂલનો ડંકો: એ-વન ગ્રેડ સાથે પાં ચ વિદ્યાર્થીઓ ઉતીર્ણ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૫-૨૦૨૬ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતી અને અહીંના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આ વખતે પણ ધોરણ 10 નું બોર્ડનું નોંધપાત્ર રીઝલ્ટ આવ્યું છે. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી…

Read More

દ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાના અપહ રણ પ્રકરણનો આરોપી કેરલથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ જામનગર જિલ્લાના દ્વારકા વિસ્તારમાંથી વર્ષ 1994 ના સમયગાળા દરમિયાન એક સગીરાનું અપહરણ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીને કરેલી સૂચનાને અનુલક્ષીને એલસીબીની ટીમના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ અને દિનેશભાઈ માડમની ટીમ દ્વારા…

Read More

મીઠાપુરમાં કોન્ટ્રાક્ટર યુવાનનો મુદ્દામ ાલ સગેવગે કરવા સબબ ભત્રીજા અને મિત્ર સામે ફર િયાદ- રૂ. 13.60 લાખના મુદ્દામાલની છેતરપિંડી કરવા સબબ ગુનો

ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ જામનગરમાં રહેતા અને મીઠાપુરમાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવતા એક યુવાનનો રૂ. 13.60 લાખનો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કોન્ટ્રાક્ટરના ભત્રીજા તથા તેમના મિત્ર સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે જામનગરમાં તિરૂપતિ પાર્ક – 2 વિસ્તારમાં રહેતા અને સરસ્વતી એન્જિનિયરિંગ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર એવા ધર્મેન્દ્ર રામાધાર…

Read More

દ્વારકામાં શોપિંગ મોલમાંથી કિંમતી મૂર્ત િ સહિતનો મુદ્દામાલ ચોરાયો

જામ ખંભાળિયા, તા. ૦૯: દ્વારકામાં આનંદ ચોક વિસ્તારમાં રહેતા સંજયભાઈ લખમણભાઈ નકુમ નામના 28 વર્ષના સતવારા વેપારી યુવાનની દ્વારકાધીશ મંદિર ચોકની બાજુમાં આવેલા ટુરિસ્ટ શોપિંગ મોલ નામની દુકાનમાંથી ગુરૂવાર તા. 7 ના રોજ બપોરના આશરે 12:30 થી 1:30 વાગ્યા સુધીના એક કલાકના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેમની દુકાનમાં રાખવામાં આવેલી આશરે નવ જેટલી અલગ…

Read More