પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ 22 જાન્યુઆરી, 2026 (ગુરુવાર)ના રોજ ભાવનગર મંડળના મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે રેલખંડમાં સંરક્ષા અને સલામતી ધોરણો, ઢાંચાગત વિકાસ કાર્યો, મુસાફર સુવિધાઓ, કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ અન્ય પ્રગતિશીલ કાર્યોનું વિગતવાર અને સુક્ષ્મ મૂલ્યાંકન કર્યું. મહાપ્રબંધક…

Read More

સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રહેતા હીરાના કારીગર બાબુભાઈ બુહા ગુમ થઈ જતાં પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ

ધ ગ્રેટ વર્લ્ડ, સાવરકુંડલાસાવરકુંડલાના જેસર રોડ ઉપર આવેલ નંદીગ્રામ સોસાયટીમાં રહેતા બાબુભાઈ મોહનભાઈ બુહા (ઉ.વ.૫૧ ધંધો.હીરાકામ) 22 ડિસેમ્બર 2025ના રોજ ભેદી સંજોગોમાં ઘરે કોઈને જાણ કર્યા વગર ગુમ થઈ જતા તેમના પરિવારજનો તથા પોલીસ દ્વારા તેમની શોધખોળ તપાસ ચાલી રહી છે. તેમના વિશે કોઈ પણ વ્યક્તિને જાણકારી મળે તો તેમના પરિવારજનોના નંબરો 95105 87574 અથવા…

Read More

બગસરામાં મહિલાઓને સિલાઈ યંત્રોની સહાય ભેટ

મૂકેશ પંડિત, બગસરા રવિવાર તા.૩૦-૩-૨૦૨૫ બગસરામાં સામાજિક પ્રવૃત્તિ સાથે કાર્યરત વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા મહિલા મંડળ અંતર્ગત સીવણ વર્ગમાં તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં હેતુથી મુંબઈ સ્થિત દાતા શ્રી ગુણવંતભાઈ શાહ તથા શ્રી ક્રિશાબેન શાહ પરિવાર તરફથી ત્રણ બહેનોને સિલાઈ યંત્રોની સહાય ભેટ અપાઈ છે. આજ સુધીમાં ૧૨૯ બહેનોને આ સહયોગ…

Read More

અમરેલીના ગોઢાવદ૨ના તલાટી કમ મંત્રીનો લાંચના કેસમાં નિર્દોષ છૂટકા૨ો ક૨ાવતા સીનીય૨ એડવોકેટ ઉદયન ત્રિવેદી

ફરીયાદ પક્ષ કેસ સાબીત કરી શકેલ ન હોઇ આરોપી શૈલેષ જોષીને અમરેલીની સ્પેશ્યલ એ.સી.બી. કોર્ટના સ્પેશ્યલ જજ આર.વી. બુખારીએ નિર્દોષ ઠરાવી છોડવા હુકમ કર્યો અમરેલીએસીબીના કેસો સામાન્ય રીતે આરોપના બદલે પુરાવા સાથેના જ ગણાતા હોવાને કારણે બહુ ઓછા કેસ એવા જોવા મળે છે કે જેમાં એસીબીએ કેસ કર્યા પછી આરોપી છૂટતા હોય. આ સ્થિતિ વચ્ચે…

Read More

બાબરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો કરાવતા એડવોકેટ હરનીલ ત્રિવેદી

અમરેલીએડવોકેટ હરનીલ ત્રિવેદીની ધારદાર દલીલો ને ધ્યાને લઇ અમરેલીના સ્પે. પોકસો કોર્ટ ના જજ ડી.એસ. શ્રીવાસ્તવે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કામે બાબરા કરીયાણા રોડ પર રહેતા ભોગ બનનારને આરોપી શૈલેન્દ્રકુમાર મહાવીરસેન લલચાવી ફોસલાવી બદકામ ક૨વાના ઈરાદાથી ભોગ બનનારને કાયદેસ૨ના વાલીપણામાંથી ઉપાડી ગયેલ હતા. તે અંગેની ફરીયાદ ફરીયાદીએ બાબરા પોલીસ સ્ટેશનમાં…

Read More

દેવળીયા અને વીજપડી ગામના બે વ્યક્તિઓના મોબાઈલ ફોનની ચોરી

અમરેલીઅમરેલી જિલ્લામાં દેવળીયા ગામ અને રાજુલા તાલુકાના વીજપડી ગામના બે વ્યક્તિઓના મોબાઇલ ફોનની જાહેરમાંથી ચોરી થયાની બે ફરિયાદ અલગ-અલગ થાણામાં નોંધાવવા પામી છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે વિનીતભાઇ ભરતભાઇ કવીશ્વર (ઉ.વ.૨૩ ઘંઘો.પ્રા નોકરી રહે.દેવળીયા (ચક્કરગઢ) તા.જી.અમરેલી)એ એક અજાણ્યા શખ્સ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મોટરસાયકલ લઈને અમરેલીથી જેસર તાલુકાના…

Read More

પ્રેમી સાથે ભાગેલી યુવતી ઘરે પાછી ફરી પણ માવતરે ના રાખી અને…માવતર સાથે સમાધાન કરી દેવાના બહાને કાકાએ કરી ભત્રીજીની છેડતી

માવતરે પોતાની સાથે નહીં રાખતા યુવતી ભાડાના મકાનમાં એકલી રહેવા લાગી હતી અમરેલીરાજુલાની એક યુવતી પોતાના માવતરની મરજી વિરુદ્ધ એક વ્યક્તિ સાથે ભાગી ગયા બાદ તેની સાથે મનમેળ નહીં રહેતા તે માવતર ના ઘરે પાછી ફરી હતી પરંતુ માવતરે તેને સાથે નહીં રાખતા પોતે એકલી ભાડાના મકાનમાં રહેવા લાગી હતી તે દરમિયાન તેનો એક કાકો…

Read More

બોરાળા નજીક વિચિત્ર માર્ગ અકસ્માતમાં એકનું મોત

અમરેલીઅમરેલી જિલ્લાના ખાંભા પંથકના બોરાળા ગામ નજીક એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે જાવેદભાઇ ગફારભાઇ શાહમદાર (ઉ.વ.૪૦ ઘઘો.વેપાર (ઇમીટેશન) રહે. બગસરા નદીપરા શાળા નં.૦૨ ની પાછળ તા. બગસરા જી.અમરેલી)એ મહીન્દ્રા કંપનીની વિરો ગાડી જેના આર.ટી.ઓ રજી નં.GJ-14-2-5865 ગાડીનો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરિયાદી…

Read More

રાજુલાના દંપતીએ દીકરીના પાસપોર્ટ માટે પંચાયતનું ખોટું જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યું: ગુનો દાખલ

અમરેલીઅમરેલી જિલ્લાના રાજુલા ખાતે રહેતા સાજીદઅલી શોકતઅલી ભોજાણી અને તેમના પત્ની ફરજાનાબેન સાજીદઅલી ભોજાણી પોતાની દિકરી શીફા ફાતેમાનો પાસપોર્ટ મેળવવા માટે તા.૭/૪/૨૦૧૬ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમા તથા પાસપોર્ટ ઓફિસમા પોતાની દિકરી શીફાફાતેમા સાજીદઅલી ભોજાણીના નામનુ ખાખબાઇ ગ્રામ પંચાયતનુ ખાખબાઇ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના સહી સીકાવાળુ ખોટુ બનાવટી જન્મ પ્રમાણપત્ર બનાવી જન્મ પ્રમાણપત્ર ખોટુ અને…

Read More

મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે

અમરેલીના ફતેપુરની ભોજલરામ બાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ હરેશ જોશી, કુંઢેલીતા.5, બુધવાર સેંજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ-17 પૂ. શ્રી. ભોજલરામ બાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જી અમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ…

Read More