સુરતમાં અશાંતધારો અમલી હોવા છતાં લિંબાયતની અનેક સોસાયટીઓમાંથી હિન્દુઓનું નામોનિશાન મટી રહ્યું છે: ધારાસભ્ય સંગીતા પાટીલ
સુરતના લિંબાયતમાં હિન્દુ પરિવારોના પલાયનનો ગંભીર મુદ્દો: ધારાસભ્ય સંગીતા પાટીલે વિધાનસભામાં વ્યક્ત કરી વ્યથા અસામાજિક તત્વોના ત્રાસ અને ધાર્મિક અસહિષ્ણુતાને કારણે હજારો તેલુગુ અને સ્થાનિક હિન્દુ પરિવારો ઘર વેચીને જવા મજબૂર સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વસતીનું સંતુલન બગડી રહ્યું હોવાની અને હિન્દુ પરિવારો પલાયન કરી રહ્યા હોવાની ગંભીર વિગતો પ્રકાશમાં આવી છે….
