Headlines

સુરતમાં અશાંતધારો અમલી હોવા છતાં લિંબાયતની અનેક સોસાયટીઓમાંથી હિન્દુઓનું નામોનિશાન મટી રહ્યું છે: ધારાસભ્ય સંગીતા પાટીલ

​સુરતના લિંબાયતમાં હિન્દુ પરિવારોના પલાયનનો ગંભીર મુદ્દો: ધારાસભ્ય સંગીતા પાટીલે વિધાનસભામાં વ્યક્ત કરી વ્યથા ​અસામાજિક તત્વોના ત્રાસ અને ધાર્મિક અસહિષ્ણુતાને કારણે હજારો તેલુગુ અને સ્થાનિક હિન્દુ પરિવારો ઘર વેચીને જવા મજબૂર ​સુરત: ​સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વસતીનું સંતુલન બગડી રહ્યું હોવાની અને હિન્દુ પરિવારો પલાયન કરી રહ્યા હોવાની ગંભીર વિગતો પ્રકાશમાં આવી છે….

Read More

નવા રતનપરના યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ: સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ, બનાવનું કારણ અકબંધ

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામના ૨૪ વર્ષીય યુવક મેહુલ મકાભાઈ પરમારે ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. મેહુલ ભાવનગરના એક ખાનગી યુનિટમાં કામ કરે છે. ગઈકાલ તારીખ ૨૫ના રોજ બપોર પછીના સમયે તે પોતાના ગામ નવા રતનપર આવ્યો હતો અને ગામના બસ…

Read More

ઘોઘા પોલીસે માલમવાડામાંથી દેશી દારૂના જથ્થા સાથે પીધેલી કાસમ શેખને ઝડપી પાડ્યો

​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગરની ઘોઘા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન માલમવાડા પાસે લથડિયા ખાતી હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવેલા કાસમભાઈ હસનભાઈ શેખ (ઉં.વ. ૫૩) ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેના પેન્ટના ખિસ્સામાંથી ૨૫૦-૨૫૦ એમ.એલ. ની દેશી દારૂની ૮ પ્લાસ્ટિકની કોથળીઓ (કુલ ૨ લિટર, કિંમત રૂ. ૪૦૦/-) મળી…

Read More

ઘોઘાના મેળામાં લોહિયાળ ખેલ: ભાવનગરની જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે છરીબાજી, સામસામી ફરિયાદથી ખળભળાટ

​ ​બાર્ટન લાઇબ્રેરી પાસે બે વર્ષ પૂર્વે થયેલી માથાકૂટનું વેર લેવા મોટાપીરની દરગાહ પાસે છૂરાબાજી; પોલીસે બંને પક્ષના ૫ શખ્સો સામે ગુનો નોંધ્યો ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા, ભાવનગર: ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ઐતિહાસિક શહેર ઘોઘામાં દર વર્ષે ભરાતા મોટાપીરના મેળામાં આ વખતે ભક્તિ અને હર્ષોલ્લાસના બદલે લોહિયાળ સંઘર્ષ જોવા મળ્યો છે. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારના બે…

Read More

ઘોઘામાં મેળા દરમિયાન જૂની અદાવતમાં હિંસક અથડામણ: યુવક પર છરી વડે હુમલો

​ ​મોટાપીરની દરગાહ પાસે ત્રણ શખ્સોએ ઘેરી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ​ ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘામાં આવેલા મોટાપીરના મેળા દરમિયાન હિંસક અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતને લીધે ત્રણ શખ્સોએ એક યુવક પર છરી વડે હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ…

Read More

ઓખામાં સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય બોટના રજીસ્ટ્રેશન નંબરના આધારે માછીમારી કરતા શખ્સ સામે ગુનો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬      ઓખાના રહીશ એવા એક માછીમારે પોતાની અગાઉ સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય એક માછીમારી બોટના રજીસ્ટ્રેશન નંબર મેળવીને માછીમારી કરતા એસ.ઓ.જી. પોલીસે દબોચી લઈ, જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.      ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ ઈરફાન મોહંમદહુસેન અબ્દુલ કાદુ નામના…

Read More

ભાવનગરમાં હિન્દુ માલિકે પોતાની મિલકત અશાંતધારાની જરૂરી મંજૂરી લીધા વિના મુસ્લિમને રૂ.૯૩ લાખમાં વેચી દીધી

અશાંતધારો લાગુ થયા બાદ સૌરાષ્ટ્ર માં પ્રથમવાર ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાય  વિપુલ હિરાણી   ભાવનગર તા.૧૯ ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં, કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાડતો કિસ્સો ભાવનગરમાં પ્રકાશમાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ અસામાજિક પ્રવૃત્તિઓ અને…

Read More

ઓખા વિસ્તારમાં બે દાયકાથી માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો શખ્સ ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬      ઓખા મંડળના આરંભડા તાબે ના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા લલિતકુમાર ગોરધનભાઈ જીવરાજભાઈ રાબડીયા નામના 49 વર્ષના શખ્સ દ્વારા તબીબી પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર લોકોની તબીબી સારવાર કરતો હોવાની બાતમી એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરને મળતા આ અંગે ઓખાના ભુંગા વિસ્તારમાં પ્રજાપતિ સમાજની વાડીની પાસે પોતાની…

Read More

કામ ફાવતું ન હોવાથી દ્વારકામાં પરપ્રાંતિય તરુણનો આપઘાત

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬        બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ નામના 16 વર્ષના તરુણ થોડા સમય પૂર્વે દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક કેફેમાં રસોઈનું કામ શીખવા આવ્યો હતો. અહીં તેને કામ બરાબર આવતું ન હોવાથી તેને પોતાના વતનમાં પોતાના ઘરે જવું હતું. જેથી કામના ટેન્શનમાં તેણે ગુરુવારે રાત્રિના…

Read More

પોરબંદર પોલીસની સફળતા: છેલ્લા ચાર વર્ષમાં મિલકત સંબંધી ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો અને ડિટેક્શન રેટમાં વધારો

​ ​એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની સક્રિયતા વધી: ૨૦૨૨ની સરખામણીએ ૨૦૨૫માં ગુનાખોરીના આંકડા અડધા થયા ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બની રહી હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે. જિલ્લા પોલીસ વડા (એસપી) ભગીરથસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ પોરબંદર પોલીસે મિલકત સંબંધી ગુનાઓ જેવા કે ઘરફોડ ચોરી, વાહન ચોરી…

Read More