Sunday June 22, 2025

પોરબંદર જિલ્લામાંથી પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થતાં કુલ ૩.૯૦ લાખનો દંડ કરાયો

જિલ્લા એડજયુડીકેટીંગ ઓફીસર અને અધિક નિવાસી કલેકટરશ્રી પોરબંદરની કોર્ટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પ્રકારના ગુનાઓ અટકે તે માટે કડક કાર્યવાહી કરાઈ પોરબંદર, તા.૧૨: પોરબંદર જિલ્લામાંથી પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો, મે. સંતોષી સેલ્સ એજન્સી કુતિયાણા ખાતેથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પોરબંદર દ્વારાલેવામાં આવેલ નમૂનાનું પરિણામ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં પોરબંદર જિલ્લા એડજયુડીકેટીંગ ઓફીસર અને અધિક નિવાસી કલેકટર […]

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: બે ની શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       ખંભાળિયા પંથકમાં દારૂ, જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મંગળવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા શહેરના પાંચ હાટડી ચોકમાં […]

પોરબંદરના નવી બંદર અને માધવપુરમાં એક યુવક અને આધેડનો ગળે ફાંસો ખાઈ આપઘાત

પોરબંદર પોરબંદર જિલ્લામાં નવી બંદર અને માધવપુર ખાતે એક યુવક અને એક આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની બે અલગ અલગ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અશોકભાઈ તુલશીભાઈ સલેટ (ઉ.વ.૩૮ રહે.નવીબંદર ગામ તા.જી.પોરબંદર) પોતાના ઘરે પોતે પોતાની મેળે છતની વરી સાથે દોરી વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ […]

મીઠાપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત: એકનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫        ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામના પુલ પાસે ગતરાત્રિના સમયે બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં જઈ રહેલા એક યુવાનનું લોહી લોહાણ હાલતમાં ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે […]

પોરબંદરમાં મંડપ સર્વિસના 20 બેરીકેડની ચોરી

પોરબંદરપોરબંદરમાં નવી ખડપીઠ નજીક એક મંડપ સર્વિસના રૂ 8000 ની કિંમત ના 20 બેરીકેડની ચોરી થયાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે હીતેશ પ્રફુલભાઇ જોષી (ઉ.વ.૩૨ ધંધો-મંડપ સર્વીસ રહે,બરડાઇ બોર્ડીંગ સામે જંડાળા પોરબંદર) એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીના મંડપ સર્વીસના માલ નાખવાના ગોડાઉનમાંથી રાતના […]

ખંભાળિયા પંથકમાં સગીરાની છેડતી તેમજ પરિવારજનો પર હુમલા પ્રકરણના ચાર આરોપીઓ ઝબ્બે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       ખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને પજવણી કરી, છેડતી કરવા તેમજ સમજાવવા જતા તેમના પરિવારજનો પર ચાર શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રકરણમાં પોલીસને તાકીદની કાર્યવાહી કરી, તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.          આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકામાં રહેતી […]

આંતરરાજ્ય બેગ લીફટીંગ તથા કારના કાચ તોડી, મોટર સાયકલોની ડીક્કી ખોલી ચોરી કરતી ટોળકીના બે શખ્સોને પકડી પાડી પોરબંદર પોલીસ

જુનાગઢ, સુરેન્દ્રનગર તથા મહારાષ્ટ્રના થાણે તથા અમરાવતી જીલ્લામાં નોંધાયેલ કુલ-૦૫ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો પોરબંદર જીલ્લાના કીર્તિમંદીર પોલીસમાં છેલ્લા ૮ વર્ષ થી તથા મધ્યપ્રદેશના સેંધવા પોલીસમાં છેલ્લા ૨ વર્ષ થી તથા તમીલનાડુના સેંગમ પોલીસમાં છેલ્લા ૧ વર્ષ થી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી મુદામાલ રીકવર કરતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરપોરબંદરમાં ગઇ તા.૫/૨/૨૦૨૫ના રોજ કમલાબાગ પોલીસ વિસ્તારના […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હેલ્મેટ વગર નીકળેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ દંડાયા

– 47 કેસમાં રૂપિયા 23,500 નો દંડ વસુલાયો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫      દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓ, જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કચેરીઓ ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓને સ્થળ દંડ આપવા અંગેની ડ્રાઇવ આજરોજ યોજવામાં આવી હતી.           દેવભૂમિ […]

કલ્યાણપુરના ખીરસરા ગામે થયેલ લુટમાં પોરબંદર જિલ્લાના બે સહિત 3 આરોપીઓ ઝબ્બે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫        કલ્યાણપુર પંથકમાં આજથી આશરે ત્રણ માસ પૂર્વે બનેલા લૂંટના ચકચારી બનાવમાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરી, આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.           આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે […]

પુત્રના મૃત્યુ બાદ ગુમસુમ રહેતા યુવાને જિંદગી ટૂંકાવી: ભરાણા ગામનો બનાવ

જામ ખંભાળિયા       ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના યુવાને ગઈકાલે સોમવારે પોતાના ઘરે રૂમમાં આડીમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.          મૃતક ભગુભાનો પુત્ર આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો હોય, જેના કારણે તેઓ કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા. આ […]

Back to Top