Headlines

ધીમીધારે વરસાદના વરસના સતત ચાલુ: છઠ્ઠી તારીખે સ્પષ્ટ સૂર્ય દર્શન થવાની સંભાવના : ખેડૂતો વળતર મેળવવા માટે ગણાવે છે એટલું નુકસાન નથી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ રોજ વરસાદ પડી રહ્યો છે. કોઈ જ વધુ પડતા પવન વગર જ માત્ર ધીમીધારે વરસાદ પડી રહ્યો છે અને જમીનનું ધોવાણ થવાને બદલે વરસાદ જમીનમાં ઉતરી રહ્યો છે. આ એવો વરસાદ છે જેના કારણે જમીનને નુકસાન થતું નથી અને પાણી તળમાં…

Read More

કારમાં દારૂની હેરાફેરી કરતા પ્રફુલને 2.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી રાણાવાવ પોલીસ: નહીં પકડાયેલ ખંભાળા અને મેલાણના 2 સહિત 3 સામે ગુનો દાખલ

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવપોરબંદર જિલ્લાની રાણાવાવ પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીએસઆઇ આર.વી.મોરીને મળેલ હકિકત આધારે બીલેશ્વર ગામ ફોરેસ્ટની ઓફીસ સામે રોડ પરથી પ્રકુલ બાબુભાઇ હુંણ (ઉ.વ.૨૭ રહે.મેલાણગામ વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર)ના હવાલાવાળી કાર નંબર- GJ-1-RG-૦૧૩૭ (કિ.રૂ.૧,૦૦,૦૦૦/-)માંથી દેશી દારૂ લીટર ૫૪૦ (કિ.રૂ.૧,૦૮,૦૦૦/-) તથા મોબાઈલ ફોન નંગ-૧ (કિ.રૂ.૪૦૦૦/-)ના મુદામાલ સાથેનો પ્રોહીબીશનનો કેશ શોધી કાઢી કુલ…

Read More

સલાયા ગામે ઘરફોડ ચોરી: રોકડ, દાગીના સહિત કુલ રૂ. 3.30 લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરો

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે એક રહેણાંક મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, મકાનમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3 લાખ 30 હજારના મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.      આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા…

Read More

અવસાન નોંધ: રાજકોટ

રાજકોટ: ડૉ. રજનીકાંત રતિલાલ વેકરીયા (મુળ વડીયાવાળા, હાલ રાજકોટ)ના નાનાભાઈ અરવિંદભાઈ વેકરીયાના ધર્મપત્ની ભારતીબેન (ઉ.વ. 71) તે તન્મય તથા મનવીતના માતુશ્રી, સ્વ. હેમલતાબેન ઈશ્વરલાલ શેઠના પુત્રી, શારદાબેન હિંમતલાલ ભુપતાણી તથા નીરૂબેન શાહના ભાભી તેમજ સંદિપ અને કપિલના કાકી મુંબઈ મુકામે શ્રીજી ચરણ પામ્યા છે. સદગત ની સાદડી શુક્રવાર તા. 31 ના રોજ સાંજે 5 થી…

Read More

લિજેન્ડરી પીસ એવોર્ડ કાઉન્સિલ દ્વારા ૭૦ના આરે પહોંચેલા સતીષ ભટ્ટને માનદ ડોક્ટરેટ અને જ્યોતિ ભટ્ટને વુમન્સ એમ્પાવરમેન્ટ એવોર્ડ

હરેશ જોષી – અમદાવાદ સાચું કહેવાય છે કે દરેક અંત નવી શરૂઆત લાવે છે, જેમનાં નામ થોડા સમય માટે ભુલાઈ ગયા હતા કે એક અભિનેતા અને લેખક ૧૯૭૮માં “મરી જવાની મજા” નામની નાટક સ્પર્ધા સાથે તેમની યુગલ યાત્રા શરૂ કરે છે અને પછી તેમની બેંક નોકરીની સાથે સાથે સતીશ ભટ્ટ બેંક સ્પર્ધાઓમાં થિયેટર અભિનેતા તરીકે…

Read More

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિજનોના સમૂહ ભોજનનું આયોજન ભવ્ય રીતે સંપન્ન: રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણીની ખાસ ઉપસ્થિતિ

– હજારો રઘુવંશીઓએ સમૂહ પ્રસાદ લીધો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫       જલારામ બાપાની 226 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિજનોના સમુહ પ્રસાદ (નાત)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાના મૂળ વતની પરિમલભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હજારો રઘુવંશી ભાઈઓ-બહેનોએ…

Read More

નવા રતનપરમાં ગ્રામ પંચાયતના બિલ્ડીંગમાં દિવ્ય જ્યોતિ ટ્રસ્ટની લાઇબ્રેરીનો પ્રારંભ: તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપ સિંહ દ્વારા લાઇબ્રેરીને ₹1,00,000નું ભંડોળ અપાવવાની જાહેરાત

નવા રતનપરતાજેતરમાં નવા રતનપર ગામે નવારતન પર લાઇબ્રેરીનો ઉદ્ઘાટન પ્રસંગ યોજાઈ ગયો. જિલ્લા પંચાયત સદસ્ય રઘુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ રાઠોડ, ઉપપ્રમુખ, પૂર્વશિક્ષક શાર્દુલ બારૈયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શિક્ષણવિદ લક્ષ્મણભાઈ બારૈયા દ્વારા વર્તમાન હરીફાઈના યુગમાં લાઈબ્રેરીની ભૂમિકા રજૂ કરાઈ હતી અને રૂપિયા 5555ના વિવિધ જીવન ઉપયોગી પુસ્તકોનું લિસ્ટ…

Read More

ભરણ-પોષણના કેસમાં પોરબંદર ડીસ્ટ્રિક્ટ કોર્ટનો એતિહાસિક ચુકાદો: મહિલાને 2016 થી અત્યાર સુધીનું ભરણપોષણ અપાવતા એડવોકેટ લાખાણી

પોરબંદરભારતમાં કોઈપણ સ્ત્રી ભરણ-પોષણનો કેસ કરી શકતી હોય અને નામદાર કોર્ટ પણ ભરણ-પોષણના કેસોમાં માનવતાવાદી અભિગમ રાખી સામાન્ય સંજોગોમાં ભરણ-પોષણનો હુકમ કરતી હોય છે. તે જ રીતે રાણાવાવની કોર્ટમાં કીરતનબેન સુરેશભાઈ શીગડીયા જાતે તેમજ સગીર પુત્રી રીયાના ભરણ-પોષણ માટે તેના પતિ સુરેશભાઈ કાનજીભાઈ શીગડીયા સામે ભરણ-પોષણ મેળવવા માટે કેસ કરેલો હતો અને રાણાવાવની કોર્ટ દ્વારા…

Read More

ડીસા-પાલનપુરના છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં 4 વર્ષથી નાસતા કરતા “રેડ”ને “બ્લ્યુ હેન્ડેડ” ઝડપી લેતી પોરબંદર પોલીસ

પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા દ્વારા તેમજ પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પિરોલ, ફર્લો, વયગાઢના જામીન પરથી ફરાર કેદી/ આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી ફરાર આરોપીઓ શોધી કાઢવા સૂચના કરવામા આવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ.ઇન્સ્પેકટર એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઈ. એચ.આર.સિસોદીયા તથા પો.હેડ.કોન્સ. વજશીભાઇ વरे…

Read More

શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું થયેલ આયોજન

વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે થશે પર્વ ઊજવણી જાળિયા બુધવાર તા.૨૯-૧૦-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું આયોજન થયેલ છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે આ પર્વ ઉજવણી થશે. સનાતન પરંપરામાં દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીનાં વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે. કારતક સુદ ૧૧ એટલે આગામી રવિવારે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ…

Read More