Saturday June 21, 2025

બાબરા કોન્સ્ટેબલ રાજેશ્રીને આપઘાતનો પ્રયત્ન કરવા મજબૂર કરનારાઓ સામે પગલાં લેવા કાંઠી ક્ષત્રિય સમાજની રજૂઆત

[[ અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનો આક્રોશ ]] બાબરા કોન્સ્ટેબલ રાજેશ્રીને આપઘાત નો પ્રયત્ન કરવા મજબૂર કરનારાઓ સામે પગલાં લેવા કાંઠે ક્ષત્રિય સમાજની રજૂઆત નોકરી અને સ્વમાનને નુકસાન પહોંચાડવાના ઇરાદા સાથે ફરિયાદીઓ દ્વારા પોલીસ પ્રશાસનને દબાણ કરાંતા હોવાના વિડિયો ધ્યાને આવ્યા નીલવડામાં બનેલા બનાવના સમયે બાબરા પોતાના ઘરે હોવા છતાં રવિરાજ ઉપર પણ એટ્રોસિટી એક્ટ […]

ધો. 10 & 12ના વિધાર્થીઓ માટે જ્ઞાનમંજરી સ્કૂલ- રાળગોનમાં સેમિનાર યોજાયો

હરેશ જોષી- કુંઢેલી તળાજા તાલુકાના રાળગોન ગામે સ્થિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને આગામી તા. 27/02/2025 થી શરુ થઇ રહેલ બોર્ડની પરીક્ષાના અનુસંધાને માર્ગદર્શન સેમિનાર અને વાલી સંમેલનનું આયોજન થયું હતું. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા અને આયોજનબદ્ધ મહેનત કરવા માટે ભાવનગરનાં જાણીતા શિક્ષક અને માર્ગદર્શક મહેશભાઈ ધાંધલ્યાએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી અને […]

2024માં પોરબંદર પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરીની હાઈલાઈટ્સ

લેખાજોખા 2024 આવું આવું હતું… 2024માં પોરબંદર પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરીની હાઈલાઈટ્સ – ૧૬ વર્ષથી ગેઝટ પ્રસિધ્ધ નાસતા ફરતા આરોપી જાહીર સમસુદીન રહે. ફતેહવાડી અમદાવાદ ખાતેથી પકડવામાં આવેલ છે. મહાત્માં ગાંધી બેસ્ટ પોલીસ સ્ટેશન એવોર્ડ દ્વારા પોલીસ સ્ટેશન સુદ્રઢ બનાવવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ

બોખીરામાં 21 વર્ષીય પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પરિણીત યુવતીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે ભેદભરમ: સીટી ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબા દ્વારા તપાસ ચક્રો ગતિમાન પોરબંદરબોખીરામાં એક 21 વર્ષની યુવાન પરણીત મહિલાએ પોતાના ઘરે કોઈ ભેદી કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરમાં તા.૨૬/૧૨/૨૦૨૪ના ૩/૦૦ વાગ્યા પછી કોઇપણ સમયે બોખીરા રામકૃષ્ણ મિશનની બાજુમા એક રહેણાંક […]

રાણાવાવમાં 30 વર્ષની યુવતી પોતાના ઘરે ઇંગ્લિશ દારૂની 11 બોટલ સાથે ઝડપાઇ

પોરબંદરરાણાવાવ પોલીસે તા.૨૬/૧૨/૨૦૨૪ના કલાક ૧૯/૦૦ વાગ્યે પોલીસ સ્ટેશનથી માત્ર ચાર કિ.મી. દુર એક યુવતીના રહેણાંક મકાને રેડ કરીને આ 30 વર્ષની યુવતીના કબજા માંથી 2000 ની કિંમતની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 11 બોટલો પકડી લીધી હતી જોકે સાંજનો સમય હોવાથી યુવતીને તાત્કાલિક પકડી નહોતી પરંતુ બીજે દિવસે સવારે પોલીસ સ્ટેશને હાજર થવાનું જણાવી દેવામાં […]

પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન પોરબંદર એલસીબી જમાદાર બાઈક અડફેટે ઘાયલ

જમાદાર ગોવિંદ મકવાણા ઉપરાંત અન્ય એક વ્યક્તિને પણ આરોપી મોટરસાયકલ ચાલકે ઇજાઓ કરી પોરબંદરકોલીખડા-આદિત્યાણા રોડ રોયલ હોટલ બાદ આવેલ મામાદેવના મંદીરથી આગળ થોડે દૂર બનેલી એક ઘટનામાં એક મોટરસાયકલ ચાલે કે પોરબંદર એલસીબી જમાદાર ગોવિંદ મકવાણાને લીધા હતા આ બનાવમાં અન્ય એક વ્યક્તિને પણ ઇજા થઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી […]

જળસંચય સાથે વૃક્ષારોપણ માટે શ્રી મોરારિબાપુએ તંજાવુર તીર્થમાં રામકથામાં કર્યો અનુરોધ

રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં આપશે માર્ગદર્શન મૂકેશ પંડિત, તંજાવુર તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથામાં વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો અને રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું. શ્રી મોરારિબાપુ દ્વારા દરેક રામકથા સાથે પ્રાસંગિક સામાજિક ઉત્થાન માટે કોઈને કોઈ ઉપક્રમ કે સંદેશો અપાતો રહ્યો છે. તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથા ‘માનસ […]

સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે

નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન આપશે વસંતભાઈ ગઢવી ઈશ્વરિયા સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનો વાર્ષિકોત્સવ આગામી રવિવારે યોજાશે, આ સાથે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવી આપશે. આગામી રવિવાર એટલે માગશર વદ ચૌદશ તા.૨૯નાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો વાર્ષિકોત્સવ યોજાશે. સણોસરા લોકભારતીમાં આ પ્રસંગે નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાના બાંસઠમાં મણકાનાં વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ તથા સનદી અધિકારી […]

ભાવનગર જિલ્લામાં જય જનની સ્કૂલ બપાડા ખાતે તુલસી પૂજનની ભવ્ય ઉજવણી થઈ

ભાવનગરજય જનની શાળામાં થઈ તુલસીપૂજન દિવસની ભવ્ય ઉજવણી થઈ હતીશાળામાં તુલસીપૂજનની ભવ્ય ઉજવણી થઈ.. જેમાં ડો. ઓ. બી. કાપડિયા, RSS તાલુકા કાર્યવાહ અનિલભાઈ ડાભી શાળાના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા અને રમેશભાઈ કોરડીયા શાળાના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ કોરડીયા શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ કોરડીયા મહેમાન તરીકે ઉપસ્થિતિમાં શાળામાં તુલસી પૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત તુલસીનું મહત્વ, તુલસી દર્શન […]

Back to Top