Saturday June 21, 2025

પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા “ડ્રાઇવર ડે” ની ભવ્ય ઉજવણી

પોરબંદર, એક સામાન્ય અક્સ્માત પણ ના સર્જ્યો તેવા 41 બસ ડ્રાઇવરો ને સન્માનિત કરાયાવર્ષ દરમ્યાન સૌથી શ્રેષ્ઠ ડીઝલ માઇલેજ લાવનાર કુલ 10 ડ્રાઇવરોને પણ સન્માનિત કરાયારોડ સેફ્ટી મંથ – 2025 અંતર્ગત સમગ્ર ભારત માં 24 જાન્યુઆરી ને “ડ્રાઇવર ડે” તરીકે મનાવવામાં આવે છે ત્યારે ગુજરાત એસ.ટી.નિગમ પણ “ડ્રાઇવર ડે” ભવ્ય રીતે મનાવે છે જે અંતર્ગત […]

કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી

વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પ હરેશ જોષી, કબીરવડ મોરારીબાપુના મુખે ભરૂચ નજીક કબીરવડ ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. રામકથામાં તેઓની પ્રેરણા અને કરુણાથી વૈદેહી સાઈકલ શિક્ષા યાત્રા ૧૦૦૮ અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે કથાના યજમાન દ્વારા બાપૂની પ્રેરણાથી શાળાએ દૂરથી શાળામાં અભ્યાસમાં કરવા આવતી, ધોરણ પાંચ […]

કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી

વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પ હરેશ જોષી, કબીરવડ

નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા

ત્રણ લાખના ખર્ચે થનારા કાર્યનો આજથી થયો પ્રારંભ: દિવસ પર jcb, ટ્રેક્ટર અને કામદારોનો કોલાહલ નારન બારૈયા, નવારતનપર “નવા રતનપરના દરિયા કાંઠા વાડી વિસ્તારના લોકોને હવે ત્રણ દિવસ પછી મળશે નર્મદાનીર : જગદીશ બારૈયા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામને નવું જ રૂપ આપીને રાજ્યભરમાં તેની અનોખી ઓળખ આપનાર સરપંચ જગદીશ બારૈયાના વિકાસ કાર્યોમાં […]

ભાણવડમાં મકરસંક્રાંતિ પર્વ બાદના દિવસોમાં ગૌવંશને પીરસાયું લાડવાનું જમણ

કેબિનેટ મંત્રીમુળુભાઇ બેરાના પુત્ર હર્ષદ બેરા દ્વારા સેવા પ્રવૃત્તિ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૧-૨૦૨૫       મકરસંક્રાંતિ એટલે દાનનો પર્વ, આ પર્વ દરમ્યાન લોકો પશુ, પક્ષી, અને ગરીબ લોકોને દાન કરતા હોય છે. ત્યારે સંક્રાંતિના પાવન પર્વ દિવસે બિનવારસુ ગૌવંશોને ખૂબ વધુ ખોરાક મળતો હોય છે. ત્યારે આ સમયે બગાડ ના થાય તે […]

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સ્થાપેલ વનતારા શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા 20 હાથીઓને બંધન મુક્ત વાતાવરણ પૂરું પાડશે….હાથીના ભૂતપૂર્વ માલિકો અને મહાવતો વનતારામાં રોજગારની તકો દ્વારા નવી આજીવિકા અપનાવશે….

જામનગર દીર્ઘદૃષ્ટા પરોપકારી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8 માદા, 1 અલ્પ-પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આ બચાવ કામગીરી ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી અને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા અનુમોદિત […]

ખંભાળિયામાં શ્રમ અધિકારીની ટીમ દ્વારા રેઈડ કરીને બાળ શ્રમિકને મુક્ત કરાયો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ છોડાવાયેલ બાળકને આર્થિક મદદ કરશે તંત્રના અધિકારીઓ સામાન્ય રીતે ગરીબ પરિવારના બાળકો પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે કે પોતાના અત્યંત ગરીબ પરિવારને મદદરૂપ થવા માટે કોઈને કોઈ મજૂરી કરવા માટે જોડાતા હોય છે અને તેને મજૂરીએ રાખનારનો ઈરાદો પણ બાળકનું શોષણ કરવા કરતાં બાળકને કામના બહાને તાલીમ આપવાનો તેમજ એ બહાને […]

દ્વારકા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશનનો બીજો તબક્કો પૂર્ણ: આઠ દિવસમાં 525 દબાણો દૂર કરાયા

રૂ. 73.25 કરોડની કિંમતની 1.28 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

ગ્રેટ ઘટના: ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સ્થાપેલી એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ

એક હાથીએ તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરુણાંતિકાને પગલે બંને સંસ્થાઓ વચ્ચે નવી ભાગીદારી સધાઈ જામનગર, ગુજરાત:દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા બે માદા હાથી, 18 વર્ષની વિષ્ણુપ્રિયા અને 26 વર્ષની લક્ષ્મીપ્રિયાનું સ્વાગત કરવા સજ્જ થઈ રહી છે. આ બંને હાથણીને કોલકાતા પાસેના માયાપુર સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ફોર […]

Back to Top