– જિલ્લા વહીવટી તંત્ર અને નયારા એનર્જીના સયુંકત ઉપક્રમે મોકડ્રિલ યોજાઈ – જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫ ખંભાળિયા-જામનગર માર્ગ પર નરારા પોર્ટ પાસે ઈંધણની પાઇપલાઇનમાં આગ અને વિસ્ફોટ થવાની દુર્ઘટનામાં બચાવ કામગીરી અંગેની સતર્કતા ચકાસણી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને નયારા એનર્જીના સયુંકત ઉપક્રમે આજરોજ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં […]
Month: April 2025
જીના મરના તેરે સંગ…: અકસ્માતમાં દંપતીના કરુણ મોત: કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુથી ભારે અરેરાટી
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક આહીર પરિવારના યુવા દંપતીના ગઈકાલે બુધવારે રાત્રિના સમયે કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે. આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ આંબલીયા (ઉર્ફે લાલો) નામના આશરે […]
ડિવિઝનલ રેલવે મેનેજરે ભાવનગર રેલવે ડિવિઝનના 9 કર્મચારીઓને “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર”થી કર્યા સન્માનિત
શંભુ સિંહ, ભાવનગર વેસ્ટર્ન રેલવે ભાવનગર ડીવીઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે ભાવનગર ડીવીઝનના 9 કર્મચારીઓને “ડીઆરએમ સેફટી એવોર્ડ”થી સન્માનિત કર્યા. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ પુરસ્કાર 24 એપ્રિલ, 2025 (ગુરુવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ – ભાવનગર પરા ખાતે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ […]
દ્વારકા નજીક પોલીસ અધિકારીની કાર અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે ત્રીપલ અકસ્માત: પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત
– દિલ્હી પાસિંગની ટેમ્પો ટ્રાવેલરના ચાલક સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે દ્વારકાના ડીવાયએસપીની ખાનગી કારને અકસ્માત નડતા આ સ્થળે દિલ્હી પાસિંગની એક ટેમ્પો ટ્રાવેલર બસના ચાલકની બેદરકારીથી સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં પોલીસ કર્મચારીઓ સહિતના ત્રણ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. […]
ગુજરાતમાં ૨૦૨૪માં ૧૨.૮૮ લાખથી વધુદેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાત લીધી
ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ સાઈટ’નો દરજ્જો ‘રાણીકી વાવ’ પાટણને ઉત્તમ જળ વ્યવસ્થાપન-કલા માટે વૈશ્વિક વારસામાં સ્થાન અમદાવાદને યુનેસ્કો દ્વારા ભારતની પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નું સન્માન કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વિરાસતનું સ્થળ-ધોળાવીરા…………………………ગુજરાતમાં આવેલા વિવિધ ૧૮ હેરિટેજ પ્રકારનાસ્થળોની કુલ ૩૬.૯૫ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ લીધી મુલાકાત…………………………વિરાસતની […]
કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે સહાય
હરેશ જોષી, મહુવા જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે. છેલ્લાં બે દિવસ દરમિયાન કાશ્મીર સહિત […]
અમૃત ભારત ટ્રેન: અમૃત કાળની એક અનોખી ભેટ
શંભુ સિંહ, ભાવનગર અમૃત ભારત 2.0 ટ્રેન એ ભારતીય રેલ્વેની એક આધુનિક પહેલ છે. જે સામાન્ય મુસાફરોને ઓછા ભાડામાં સારી સુવિધાઓ, આરામ અને સ્વદેશી ટેકનોલોજીનો અનુભવ આપે છે. આ ટ્રેન ખાસ કરીને મધ્યમ વર્ગ અને અંત્યોદય માટે બનાવવામાં આવી છે. તેના કોચ સંપૂર્ણપણે ભારતમાં બનેલા છે અને આત્મનિર્ભર ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.અમૃત ભારત […]
26 જૂનથી વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનના કોચની સંરચનામાં પરિવર્તન
મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન (16333)ના કોચની સંરચનામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. શ્રી અતુલ કુમાર ત્રિપાઠી, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ભાવનગર ડિવિઝનના જણાવ્યા મુજબ વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ સેન્ટ્રલ – વેરાવળ એક્સપ્રેસ ટ્રેનના કોચની સંરચનામાં પરિવર્તન તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશનથી 23.06.2025 (સોમવાર) […]
પહેલગામના હુમલા અંગે ખંભાળિયામાં આતંકવાદનું પૂતળાં દહન કરાયું
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે મંગળવારે ધર્મ પૂછીને અનેક હિન્દુ લોકોની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ જધન્ય બનાવના સમગ્ર દેશમાં અને હિન્દુ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે. આ હિચકારા બનાવને અનુલક્ષીને ખંભાળિયામાં જોધપુર ગેઈટ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરી, […]
ઓખા માં ટાટા અને આરએસપીએલ ઘડી કંપની સામે વિરોધનો વંટોળઓખા મંડળના જળ, જમીન, જંગલ, જળ સ્તર અને દરિયામાં પ્રદૂષણ અટકાવવાની માંગઓખા માં ટાટા અને આરએસપીએલ ઘડી કંપની સામે વિરોધનો વંટોળ
– ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર – – સરકાર સામે ભૂંગળા વગાડી, તાળી, થાળી વગાડી અનોખો કાર્યક્રમ યોજાયો – – ખાનગી કંપની દ્વારા જમીન અને દરિયો પ્રદુષિત કરાતા હોવાની ફરિયાદ કુંજન રાડિયા –જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫ ઓખા મંડળ તાલુકામાં ખાનગી કંપનીઓ દ્વારા પ્રદુષણના કારણે જળ, જંગલ, જમીન, ખેડૂતોના […]
