ખંભાળિયામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જીમનો પ્રારંભ કરાયો

– પોલીસ તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલું –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં આજથી જીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.         આ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્ટ્રેસભરી પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ અને લોકો માટે…

Read More

દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે કરુણાંતિકા: યુવકે ગોમતી નદીમાં ઝંપલાવી આયુષ્ય ટૂંકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક યુવકે પવિત્ર ગોમતી ઘાટ પરથી નદીના વહેતા પાણીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.       સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ આત્મઘાતી પગલાં પાછળ કથિત પ્રેમ પ્રકરણ જવાબદાર…

Read More

ખંભાળિયામાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ખંભાળિયા શહેરમાં માનવ સેવા સમિતિના ઉપક્રમે મુંબઈ સ્થિત ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શાંતાબેન ગુલાબરાય બદીયાણી (ગાંધી) ફાઉન્ડેશનના સંપૂર્ણ આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને વિના મૂલ્યે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.    આ પ્રસંગે માનવ સેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારી, સંસ્થાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ મજીઠીયા અને ધીરેનભાઈ બદીયાણીએ જરૂરી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલથી બે દિવસ મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬      મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.       આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ…

Read More

શિવરાજપુર બીચ ખાતે તા. 11 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાશે

– સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ દ્વારકા નજીક આવેલા શિવરાજપુરના બ્લુ…

Read More

ભાણવડના શિવ બળદ આશ્રમના તમામ બળદને ઉતમ પ્રકારનો ખોળ ભરપેટ અપાયો

– સ્વયંસેવકોએ નૂતન વર્ષની કરી નવતર ઉજવણી – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમમાં સ્વયં સેવકો દ્વારા આ આશ્રમમાં આશરો લઈ રહેલા બળદ માટે અવારનવાર ખાસ પ્રકારના ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં ગઈકાલે નવા વર્ષના પ્રારંભે અહીંના તમામ બળદને ઉત્તમ પ્રકારનો ખોળ પીરસવામાં…

Read More

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં સુદર્શન બ્રિજ પર ડ્રોન ચલાવતા શખ્સ સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬ ખંભાળિયાની પરિણીતાને સાસરિયાઓનો સિતમ: ચાર સામે ગુનો         ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે હાલ રહેતી અને મેરામણભાઈ ગાગીયાની 35 વર્ષની પરિણીત પુત્રી જ્યોત્સનાબેન જગમાલભાઈ ચેતરીયાને તેણીના લગ્નજીવન દરમિયાન ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા તેણીના પતિ જગમાલ પરબત ચેતરીયા, સસરા પરબત અરજણ ચેતરીયા, સાસુ રંભીબેન અને દેર મહેન્દ્ર દ્વારા…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬ જામ ખંભાળિયા: સ્વ. સુંદરજીભાઈ ભીમજીભાઈ રાયચુરાના જ્યેષ્ઠ પુત્ર દિનેશભાઈ રાયચુરાના ધર્મપત્ની દીપાબેન (ઉ.વ. ૬૯) તે મહેશભાઈ, જેન્તીભાઈ, દિપકભાઈ તેમજ જગુભાઈ રાયચુરા (કાઉન્સિલર- ખંભાળિયા નગરપાલિકા) ના ભાભી તા. ૧ ના અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી આજરોજ શુક્રવારે સાંજે ચાર થી સાડા ચાર ભાઈઓ તેમજ બહેનો માટે અત્રે જલારામ મંદિર…

Read More

પોરબંદરમાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા

પોરબંદર જિલ્લામાં ૭ વિસ્તારોને રેડ ઝોન અને ૧૫ વિસ્તારોને યલો ઝોન જાહેર કરાયા પોરબંદરમાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરવા આવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયાએ જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ડ્રોન ઉપયોગ પર નિયંત્રણ કરાયું પોરબંદર શહેર તથા જિલ્લાના કિટીકલ અને સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ડ્રોન ઉપયોગ…

Read More

માધવપુરથી પાંચ વર્ષના બાળક સાથે ગુમ થયેલ મહિલાને સુરતથી શોધી કાઢતી પોરબંદર પોલીસ: પીએસઆઇ ઠાકરીયા અને પીઆઈ કાંબરીયાની મહેનત રંગ લાવી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરજુનાગઢ રેન્જના નિલેશ જાંજડીયા સાહેબ (I.P.S) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.P.S)એ પોરબંદર જિલ્લામા ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે ખાસ સૂચના કરેલ હોય,અને પોરબંદર રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયાના માર્ગદર્શન હેઠળ માધવપુર થાણા અધિકારી કે.એન.ઠાકરીયા (PSI) તથા પોરબંદર ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર.કે. કાબરીયાની સૂચના મુજબ એલ.સી.બી ટીમ પોરબંદર…

Read More