Saturday June 21, 2025

પ્રયાગરાજમાં સુપ્રસિદ્ધ સુતેલાં મોટા હનુમાનજી દર્શન કરાયાં બંધ: મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે લેવાયેલ નિર્ણય

મૂકેશ પંડિત, પ્રયાગરાજ મંગળવાર તા.૧૪-૧-૨૦૨૫

તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ સુતેલાં મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં છે તેમ જાહેરાત થઈ હતી. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે આ નિર્ણય લેવાયેલ હતો.

ઉત્તર પ્રદેશનાં ઐતિહાસિક તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં હતાં. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે આ નિર્ણય લેવાયેલ હતો.

ઉત્તરાયણ પર્વમાં યોજાયેલ આ સ્નાન પર્વ દરમિયાન ભારે ગિરદી થતાં ભાવિક યાત્રિકોની સુરક્ષા હેતુ આ દિવસ માટે દર્શન બંધ કરાયાં છે તેવાં નિર્ણયની સાર્વજનિક ઉદ્ઘોષપણા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top