જામ ખંભાળિયા
ખંભાળિયાના આહિર અગ્રણી અને ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી કાનાભાઈ હેભાભાઈ કરમુર (મુરલીધર એસ્ટેટ એન્ડ બિલ્ડર) તથા અ.સૌ. મોતીબેન કાનાભાઈ કરમુરની સુપુત્રી ચિ. જયવીના શુભ લગ્ન ખંભાળિયાના અ.સૌ. જશુબેન તથા શ્રી સાજણભાઈ મસરીભાઈ બેલાના પુત્ર ચિ. દિવ્યેશ સાથે ગુરુવાર તારીખ 20-02-2025 ના શુભ દિને યોજાયા છે.
અ.સૌ. મોતીબેન તથા શ્રી કાનાભાઈ કરમુરના સુપુત્ર ચિ. જયદિપના શુભ લગ્ન સણોસરા નિવાસી અ.સૌ. વાલીબેન તથા શ્રી રામશીભાઈ કેશુરભાઈ ગાગલીયાની સુપુત્રી ચિ. આરવી સાથે શુક્રવાર તારીખ 21-02-2025 ના શુભ દિને યોજાયા છે.