
કિશોર ચિમનાણી, સિહોર
ભાવનગર જિલ્લાના સિહોરની વંદાવન સોસાયટીમા વષૉથી ગંદકી ને કારણે આજુબાજુ ના રહિશો ને દુગૅધ તેમજ મચ્છરો તેમજ જેરી જીવજંતુ નો ખૂબ જ ત્રાસ હોવાથી ઘનશ્યામભાઈ પરમારને સોસાયટીમા થી માત્ર એક ફોન કરીને મુશ્કેલીઓ જણાવતાં ૫ જ મીનીટ મા જી સી બી સાથે લઈ ને ઓન થ સ્પોટ સ્થળ પર આવી તુરત કાયૅવાહી ચાલુ કરી ને સોસાયટી ની મુશ્કેલીઓ ને દૂર કરેલ. ઘનશ્યામ ભાઈ પરમાર ને ૧૦૮ નુ ઉણામણુ નામ છે તે વંદાવન સોસાયટી ના રહિશો એ અનુભવેલ છે.