રાણાવાવના અમરદલ ગામના જાણીતા સામાજિક કાર્યકર અમરીબેન ડોડીયાએ પોરબંદરની એક મહિલા સહિત ચાર શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અમરદળ ગામના એક મહિલા સામાજીક કાર્યકરના ભત્રીજા ને જામનગરના ધ્રોલ એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ડેપો મેનેજર બનાવી દેવાની લાલચ આપી ચાર શખ્સોએ મળીને છ લાખની ઠગાઈ કરી હોવાની ઘટના ફરિયાદના રૂપમાં પોલીસ ચોપડે ચડી […]
Author: Naran Baraiya
બગોદર હાઈવે પર પ્લોટ અપાવવાની લાલચે પોરબંદરના વેપારી સાથે રૂ 60 લાખની ઠગાઈ
પંજાબ ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના ચાર શખ્સો સામે કમલાબાગ પોલીસમાં એફઆઇઆર પોરબંદરપોરબંદરના એક વેપારીને બગોદર હાઇવે ઉપર પ્લોટ અપાવી દેવાની લાલચ આપીને પંજાબ, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના ચાર શખ્સોએ મળીને રુ. 60 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છેપોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરશનભાઇ હમીરભાઇ રાણાવાયા, મેર (ઉ.વ.૪૪, […]
પત્ની સાથેના મનદુઃખમાં પતિએ આપઘાત કર્યો
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫ ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક યુવાન ખેતીની જમીન ભાગમાં રાખીને મજૂરી કરતા હોય, તેમના પત્ની નરબદીબેન ભુગુભા રણસિંહ ડાગર (ઉ.વ. 41) સાથે ઘરના તથા મજૂરીકામ બાબતે ત્રણેક દિવસ […]
પત્ની સાથેના મનદુઃખમાં પતિએ આપઘાત કર્યો
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫ ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક યુવાન ખેતીની જમીન ભાગમાં રાખીને મજૂરી કરતા હોય, તેમના પત્ની નરબદીબેન ભુગુભા રણસિંહ ડાગર (ઉ.વ. 41) સાથે ઘરના તથા મજૂરીકામ બાબતે ત્રણેક દિવસ […]
પોરબંદરમાં બાઇક ચોરીના બે આરોપી ઝડપાયા: ચોરેલ બાઈકના સ્પેરપાર્ટ જુદા કરી રહ્યા હતા ત્યારે જ ઉદ્યોગનગર પોલીસે બંનેને ઝડપી લીધા
પોરબંદરપોરબંદરમાં બાઇક ચોરીના બે આરોપી ઝડપાઈ ગયા છે. આરોપીઓ ચોરેલ બાઈકના સ્પેરપાર્ટ નોખા કરી રહ્યા હતા ત્યારે જ પોલીસે બંનેને પકડીને પોલીસ કસ્ટડી ભેગા કરી દીધા છે.ચોરી સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સૂચના હોઈ ઉધોગનગર પોલીસ સ્ટેશનના બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબ ચોરીમાં ગયેલ મોટર સાયકલને શોધી કાઢવા માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.રાઠોડ પોલીસ સ્ટાફ […]
જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે માતૃ પિતૃ વંદના મહોત્સવની ભવ્ય ઉજવણી: 3000થી વધારે માતા પિતાઓનું પૂજન
હરેશ જોષી, બપાડા ભાવનગર જિલ્લામાં જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે માતૃ પિતૃ વંદના મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3000 થી પણ વધારે માતા પિતાઓનું પૂજન થયું. જેમાં માતા-પિતા અને બાળક વચ્ચે કરુણ દ્રશ્ય સાથે આ ભાવાત્મક વાતાવરણ ઉભું થયું હતું. જેમાં સાળંગપુર થી સંત શ્રીઆર્યન ભગતજી દ્વારા માતા-પિતા ને પેરેન્ટિંગ માર્ગદર્શન […]
આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર માઈધારની મુલાકાતે ઢુંઢસર પ્રાથમિક શાળા
હરેશ જોષી, ઢુંઢસર ઢુંઢસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી બહેનો ભાઈઓએ માઈધાર સંસ્થામાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી .જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કૃષિ વિશે માહિતી આપવામાં આવી. મોજીલું શિક્ષણ દ્વારા બાળકોને પેપર બેગ શીખવામાં આવી અને વિવિધ રમતો રમાડવામાં આવી. જ્યારે આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્રમાં બાળકોએ જાતે વિજ્ઞાનના પ્રયોગો કર્યા અને જાતે શીખ્યા. આવી રીતે આખો દિવસ વિજ્ઞાનમય […]
શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંત રવિદાસ બાપુની ૬૪૮મી જન્મજયંતી ઉજવાઈ
હરેશ પરમાર, ભાવનગર ભાવનગરમાં તા. ૧૨/૦૨/૨૦૨૫ અને બુધવારના રોજ કુંભારવાડા સર્કલ ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અનુ. જાતી મોરચા દ્વારા સંત શિરોમણી રવિદાસ બાપુની ૬૪૮ મી જન્મજયંતી ઉજવવામાં આવેલ જેમાં મહામંત્રી નરેશભાઈ મકવાણા, વડવા- બ વોર્ડના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમા, ચૂંટણી પ્રભારી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ અનુ. જાતી મોરચાના પ્રભારી અને શહેર ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ વાઘેલા, […]
ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો
ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણીયા, ધારાસભ્ય ભાવનગર (પૂર્વ) સેજલબેન રાજીવકુમાર પંડયા તથા મેયર ભાવનગર મહાનગર પાલિકા ભરતભાઈ બારડની ઉપસ્થિતીમાં 13 ફેબ્રુઆરી, 2025 (ગુરુવાર) ના રોજ ભાવનગર-હરિદ્વાર-ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19271/19272) નો શુભારંભ કરવામાં આવ્યો. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નં. 19271 ભાવનગર – […]
દ્વારકામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ
જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકામાં આગામી તારીખ 16 ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે અહીં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ દ્વારકા વિસ્તારમાં પી.આઈ. ડી.એચ. ભટ્ટ તથા પી.એસ.આઈ.ની ટીમ દ્વારા દ્વારકાના તમામ વોર્ડ તેમજ સંવેદનશીલ વિસ્તાર અને મતદાન બુથ સહિતના જુદા […]
