દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી રવિવાર તા. 16 ના રોજ યોજાનારી સલાયા, ભાણવડ અને દ્વારકા નગરપાલિકા તથા ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા તથા કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપર મતદાર વિભાગની પેટા ચૂંટણીઓ અન્વયે આજરોજ ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતેના […]
Author: Naran Baraiya
પોરબંદરમાં બાઈક અડફેટે રેકડી ચાલક વૃદ્ધને ઈજા
પોરબંદરપોરબંદરના જેકીભાઇ જયેન્દ્રભાઇ સામાણી (ઉ.વ.૩૬ ધંધો- દુકાન કપડાની રહે. નવો કુભારવાડો શેરી નં.૯)એ નોંધાવેલ એક ફરિયાદ અનુસાર તેમના રેકડી લઇ ખોડીયાર માતાજીના મંદિરે ધંધો કરવા જતા હતા તે દરમ્યાન આ કામેના આરોપી GJ-25-AE-4268 મોટર સાયકલ ચાલક ભાર્ગવ વિઝુંડાએ પોતાના કબ્જા હવાલાવાળી મોટર સાયકલ પુરઝડપે અને બેદરકારીથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પિતા જયેન્દ્રભાઇ […]
પોરબંદરના વિમા પોલીસીના ખોટા દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ જઇ શોધી કાઢતી પોલીસ
પોરબંદરપોરબંદર પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડકોન્સ્ટેબલ હરેશ સિસોદીયા તથા વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ઉધોગનગર પોપોલીસના આઇપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબના ગુનામાં લાલ શાહીનો નાશતો ફરતો આરોપી દેવ પૂથ્વીશ જોષી (રહે. એ-૩૩, પુષ્પા પાર્ક, એસ.વી. રોડ, કોરા કેન્દ્ર પાસે, બોરીવલી(વેસ્ટ) મુંબઇ) હાલ મુંબઇ ખાતે હોવાની […]
કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ SSIPમાં સંત કંવરરામ સિંધી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટની રાજ્ય કક્ષાએ પસંદગી
મૂકેશ પંડિત, ભાવનગર એસએસઆઈપી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા SSIP 2.0 જાહેર કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓના રાષ્ટ્રહિત ઇનોવેશનને ઉજાગર કરવા 20,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન દેશના સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રોત્સાહન આપવું. શાળા માધ્યમથી PMU દ્વારા સ્ટાર્ટ અપ કલ્ચરની શાળા સુધી […]
ખંભાળિયા: ખેલ મહાકુંભમાં દાંતા પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન
જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકાની તાજેતરમાં યોજાઇ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જેમાં યોગાસન અન્ડર – 14, સરસીયા ધ્રુમિક નારણભાઈએ પ્રથમ, ચેસ અન્ડર- 22 બહેનો માટેની સ્પર્ધામાં જાડેજા કાવ્યબા રાજવીરસિંહએ તાલુકામાં પ્રથમ, દ્વિતીય ક્રમે જાડેજા પ્રતીક્ષાબા રાજેન્દ્રસિંહ, તૃતીય ક્રમે માયાણી જયશ્રી સામરાભાઈ, […]
સૌરાષ્ટ્ર કક્ષાએ ખેલ મહાકુંભમાં ફૂટબોલમાં અન્ડર-14 બહેનો ભાવનગર ગ્રામ્ય ફાઇનલમાં રનર્સ અપ: ઢુંઢસર પ્રાથમિક શાળાની 9 દીકરીઓ રાજ્ય કક્ષાએ સૌરાષ્ટ્ર ઝોનનું કરશે પ્રતિનિધિત્વ
મૂકેશ પંડિત, ઢુંઢસર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઓ વિભાગ ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ઝોન કક્ષાના ખેલ મહાકુંભ ની ફૂટબોલ સ્પર્ધા માં ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે રમાયેલ ફાઇનલ માં ભાવનગર ગ્રામ્ય અને DLLS જામનગર વચ્ચે અન્ડર-14 બહેનો ની ફૂટબોલ ની રસાકરી ભરી મેચ માં ભાવનગર ગ્રામ્ય નો 2-0 થી પરાજય થતા ટીમ રનર્સ […]
ઓર્ડર ઓર્ડર… યે ખૂની નહીં હૈ : એમ.પી.ના મજુરને મારી નાખવાના ગુનામાં પો૨બંદ૨ના ખેડૂત આગેવાનનો નિદોર્ષ છુટકા૨ો
ફરિયાદીએ પોતે જ ફરિયાદ કરતા અગાઉના સમયમાં જણાવ્યું હતું કે મરનાર ઝાડ પરથી પડી ગયા હતા: અન્ય સાક્ષીઓના નિવેદનમાં પણ ખૂન થયાની વાત ક્યાંય ન આવી: ખેડૂત આગેવાન ભરત ઓડેદરા નિર્દોષ પોરબંદરપોરબંદર પંથકમાં મોટા ભાગની ખેતીની જમીન મેર જ્ઞાતિના લોકો પાસે છે. અને મોટા ભાગના ખેત૨ોમાં યુ. પી. તથા એમ. પી. ના માણસો કે જેને […]
પાલીતાણા: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલતા યોગ કેન્દ્રમાં મોનિકા સોમપુરાની નિઃશુલ્ક સેવા
હરેશ જોષી, પાલીતાણા યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા આપવામાં આવેલી એક અમૂલ્ય ભેટ છે. તે મન ,શરીર અને આત્માનું જોડાણ કરનારી પ્રક્રિયા છે. આપણે જીવન જીવવાની શૈલીમાં ફેરફાર કરી નવી ચેતના ઉત્પન્ન કરવા તથા શરીરને સુખમય અને નીરોગી બનાવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે. આજની વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં મનની શાંતિ અને એકાગ્રતા […]
સ્ફટિકમણી શિવજી ભવનાથ મહાદેવ બિરાજે છે તેવા શિવકુંજ ધામ -અધેવાડા ખાતે ભાવથી યોજાયો પ્રથમ પાટોત્સવ
. દેવદર્શને આવતા ભક્તોના મનની મલીનતા દૂર કરતી દેવ મૂર્તીની પવિત્રતા જાળવવા પાટોત્સવ જરૂરી છે. – પૂ. સીતારામ બાપૂ શિવકુંજ ધામ અધેવાડા ખાતે સ્થિત ભવનાથ મહાદેવ – ભૂરખિયા હનુમાનજી – સિદ્ધિ વિનાયકદેવનો પ્રથમ પાટોત્સવ મહા સુદ – પૂર્ણિમાંને તા. ૧૨- ૨ ને બુધવારે ખુબ દિવ્યતાથી ભાવ પૂર્વક યોજાયો હતો.આ પ્રથમ પાટોત્સવમાં પ્રતિષ્ઠિત તમામ દેવોનું યજમાનશ્રીઓ […]
ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હરેશ જોષી, મહુવા થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત દુઃખદ ઘટના થવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર એ ગામના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયા હતા. મળતી માહિતી મુજબ એક બાળક નો પગ લપસતા તે તળાવમાં ડૂબવા લાગ્યું હતું જેને બચાવવા વારાફરતી પરિવારના અન્ય સભ્યોએ કોશિશ કરી હતી એ […]
