Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

ખંભાળિયાના બેરાજા ગામે સોમવારે ધર્મોત્સ વ: જલારામ મંદિરે મોદી પરિવારનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે આવેલા જલારામ મંદિર ખાતે આગામી સોમવાર તા. 20 એપ્રિલના રોજ હવન મોદી – માવાણી પરિવાર દ્વારા હવન તથા પછેડી બદલવાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી – માવાણી પરિવારના કુળદેવી હરસિદ્ધિ માતાજીના મેળા તથા સમૂહ નિવેદના આ આયોજનમાં સોમવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. બપોરે…

Read More

બાળલગ્ન મુક્ત દેવભૂમિ દ્વારકા તરફ એક સશક ્ત પગલું

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ અખાત્રીજ જેવા શુભ પ્રસંગે સમાજમાં લગ્ન સમારંભોની પરંપરા પ્રચલિત છે. પરંતુ આ અવસરનો દુરુપયોગ કરીને બાળલગ્ન જેવી કાયદેસર રીતે પ્રતિબંધિત અને સમાજ માટે હાનિકારક પ્રથા હજુ પણ ક્યાંક જોવા મળે છે. આગામી ત. 19 એપ્રિલના રોજ અખાત્રીજ (અક્ષય તૃતીયા) તથા અન્ય શુભ દિવસોમાં મોટા પ્રમાણમાં લગ્નોત્સવો યોજાતા હોય છે. આવા પ્રસંગોએ…

Read More

ગૌવંશની ક્રૂર હત્યા તેમજ ગૌમાંસના ખરીદ-વ ેચાણના ચકચારી કેસમાં આઠ શખ્સો પાસા તળે જેલ હવ ાલે

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ગૌવંશની હત્યા તેમજ ગૌમાંસના વેચાણ સંદર્ભેના ચકચારી પ્રકરણમાં એલસીબી પોલીસે કડક કાર્યવાહી કરી, પ્રકરણમાં સંડોવાયેલા આઠ શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી, જેલ હવાલે મોકલી આપવાની તજવીજ કરી હતી. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના ગંભીર…

Read More

ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના નિરીક્ષક ત રીકે પુનઃ અનિલભાઈ તન્નાને જવાબદારી

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી હવે દિવસે-દિવસે વધુ વખતે ઉતેજના સભર બની રહી છે. ત્યારે ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અનિલભાઈ તન્નાને ભાજપના શીર્ષ નેતૃત્વ દ્વારા સંયોજક એટલેકે ચૂંટણી ઈન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ખંભાળિયા નજીક નગરપાલિકાના સંયોજક તરીકે અનિલભાઈ તન્ના અને સહસંયોજક તરીકે પિયુષભાઈ કણજારીયાની જાહેરાત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના ત્રણ આગ ેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ ક રાયા

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારો, કાર્યકરો દ્વારા પક્ષાંતર સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વચ્ચે જિલ્લાના ત્રણ આગેવાનો, કાર્યકરોને ભાજપ દ્વારા અન્ય પક્ષની તરફેણમાં કાર્યવાહી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગીતાબા વાઢેરના પતિદેવ બહાદુરસિંહ હરીસિંહ વાઢેર કે જેઓ…

Read More

ખંભાળિયામાં રેડ ક્રોસ સંસ્થા દ્વારા ઠંડા પાણીના પરબ શરૂ કરાયા:જલધારા પ્રોજેક્ટ હેઠળ સ ંસ્થાની સેવા પ્રવૃત્તિ

કુંજન રાડીયા, જામ ખંભાળિયા ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠંડા પાણીના પરબ ખુલ્લા મુકવામાં આવ્યા છે. સંસ્થાના જલધારા પ્રોજેક્ટ અન્વયે રેડક્રોસ સંસ્થાના સ્ટેટ બ્રાન્ચ ચેરમેન અજયભાઈ પટેલના સહયોગથી અહીંના ટ્રાફિકથી ધમધમતા એવા પોસ્ટ ઓફિસ રોડ બંધન બેન્ક પાસે તેમજ બેઠક રોડ શ્રીરામ પેંડા વાળાની…

Read More

પાલિતાણાની કૈલાસ ટેકરી ખાતે રામકથા ‘માનસ શિવ સંકલ્પ’નો મંગલ પ્રારંભ-  પંચદેવનો દ્વેષ ક રનારનો સંગ ન કરવો: મોરારિબાપુ

ગોહિલવાડના સગાપરા ધાર ક્ષેત્રમાં શિવ સંકલ્પ સાકાર થયો, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક કૃષિના સંદેશ સાથે કથાનો પ્રવાહ વહેશે ​ધ ગ્રેટ વર્લ્ડ, પાલિતાણા/મહુવા: ​પાલિતાણા નજીક આવેલી કૈલાસ ટેકરી, સગાપરા ધાર ક્ષેત્રમાં ભારે ઉમંગ અને આસ્થા સાથે રામકથા ‘માનસ શિવ સંકલ્પ’નો પ્રારંભ થયો છે. વ્યાસપીઠ પરથી કથાનું મંગલાચરણ કરાવતા મોરારિબાપુએ વંદના ગાન સાથે આધ્યાત્મિક ઉપદેશ આપતા જણાવ્યું…

Read More

પોરબંદરમાં IPL મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો શખ્ સ ઝડપાયો, SOG એ રોકડ અને મોબાઈલ સહિત ૪૭ હજારનો મ ુદ્દામાલ જપ્ત કર્યો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર: ​પોરબંદર જિલ્લામાં જુગાર અને સટ્ટા જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત, પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. SOG ની ટીમે બાતમીના આધારે શહેરના જ્યુબિલી બાગ વિસ્તારમાં દરોડો પાડીને IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમી રહેલા એક શખ્સને રંગેહાથ ઝડપી…

Read More

સોમવારે અક્ષય તૃતીયા: કાળઝાળ ગરમીથી બચવા કાળીયા ઠાકોરને ચંદન વાઘાનો શૃંગાર કરાશે

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ આગામી સોમવાર તારીખ 20 એપ્રિલના રોજ વૈશાખ સુદ-ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવશે. સતત બે માસ સુધી શ્રીજીને ઋતુ અનુસાર ચંદન વાઘા સાથેના પુષ્પશૃંગાર થશે – ઠાકોરજીને ઠંડક આપતાં વસ્ત્ર પરિધાન કરાશે – દ્વારકાના જગતમંદિરમાં વૈશાખ સુદ ત્રીજને અક્ષય…

Read More

ખંભાળિયાની પશુ સેવા સંસ્થા વડોદરા ખાતે પ ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થાએ અવારનવાર નવી સિદ્ધિઓ હાંસિલ કરી સમગ્ર જિલ્લામાં અનોખો ઈતિહાસ રચ્યો છે. ખંભાળિયા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી અબોલ પશુઓની સેવા અને સારવારમાં નિરંતર કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટએ અનેક સફળતાઓના શિખરો સર કર્યા છે. તાજેતરમાં વડોદરા ખાતે પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ એવોર્ડ હાંસિલ કરીને સંસ્થાના કાર્યકરોમાં નવો ઉમંગ…

Read More