ખંભાળિયાના બેરાજા ગામે સોમવારે ધર્મોત્સ વ: જલારામ મંદિરે મોદી પરિવારનું આયોજન
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે આવેલા જલારામ મંદિર ખાતે આગામી સોમવાર તા. 20 એપ્રિલના રોજ હવન મોદી – માવાણી પરિવાર દ્વારા હવન તથા પછેડી બદલવાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી – માવાણી પરિવારના કુળદેવી હરસિદ્ધિ માતાજીના મેળા તથા સમૂહ નિવેદના આ આયોજનમાં સોમવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. બપોરે…
