Headlines

The Great World

મોરબીના સુદર્શન સેતુ પર ગરબા રમી, વિડીયો અપલોડ કરવા સબબ મહિલા સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૬ દ્વારકામાં જૂના મનદુઃખનો ખારા રાખી, પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો         દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા જુમાભાઈ હુસેનભાઈ ભેસલીયા નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે બજારમાંથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જુના મનદુઃખનો ખાર રાખીને મહંમદહનીફ ઈશા ભેસલીયા, સબીર ગુલામ તથા સરફરાઝ તૈયબ ભેસલીયા નામના ત્રણ…

Read More

ઓખા-ગોરખપુર એક્સપ્રેસ બદલાયેલા માર્ગે દોડશે

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૬     ઉત્તર રેલવેના કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પાસે આવેલા બ્રિજ નંબર 110 પર નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરીના કારણે, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન તા. 5, 12, 19 અને 26 એપ્રિલ તથા 3 અને 10 મે ના રોજ ઓખાથી આંશિક રીતે બદલાયેલા માર્ગ પર…

Read More

બગસરામાં મોરારિબાપુના હસ્તે પાંચ નારીરત્નોનું સન્માન: માતૃશક્તિમાં સાક્ષાત્ ભગવાનનો વાસ હોવાનો બાપુનો ભાવસંદેશ

​માતૃશરીર એ દૈવી વિભૂતિઓનું કેન્દ્ર છે: ભગવદ્ ગીતાના સંદર્ભ સાથે નારીશક્તિનું મહિમાગાન કરતા મોરારિબાપુ ​ધ ગ્રેટ વર્લ્ડ,‌ બગસરા ​આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બગસરાની પવિત્ર ધરા પર માતૃશક્તિના વંદનનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં પ્રસિદ્ધ રામાયણી મોરારિબાપુના વરદહસ્તે વિવિધ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી પાંચ નારીરત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે બાપુએ નારીશક્તિને વંદન કરતા…

Read More

ભાવનગરના જાળીયા પાસે ગમખ્વાર અકસ્માત: ડિવાઈડર સાથે બુલેટ અથડાતાં ૩ યુવાન મિત્રોના મોત

​વિપુલ હિરાણી  ભાવનગર તા.૮  ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામ પાસે પૂરઝડપે જતું બુલેટ રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાતા ત્રણ મિત્રોના કરુણ મોત નીપજ્યા છે. આ બનાવને પગલે જાળીયા અને માંડવા પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. આ ગમખ્વાર અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામ જાળીયા ગામે…

Read More

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નીમુ બામણીયા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં રૂ. 384.54 કરોડના ખર્ચે થનારજનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત થયું

વિપુલ હિરાણી  ભાવનગર તા.૮ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ હેઠળ ₹ 384.54 કરોડના ખર્ચે જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત – લોકાર્પણ કાર્યક્રમ, 1252 EWS-2 PMAY યોજના અંતર્ગત સિદ્સર ખાતે તૈયાર થયેલ 472 આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ તથા જુદા-જુદા સંવર્ગોના નિમણૂક હુકમ એનાયત કાર્યક્રમ કેન્દ્રીય…

Read More

અવસાન નોંધ /જામનગર

જામનગર: સ્વ. જમનાદાસ હરીદાસ બથીયાના પુત્ર સ્વ. મયુરકુમાર જમનાદાસ બથીયા (લાંબા વાળા, હાલ જામનગર) (ઉ.વ. 61), તે સ્વ. અરવિંદભાઈના નાનાભાઇ, ભાવેશભાઈના મોટા ભાઈ, તથા રંજનબેન ભરતભાઈ દતાણી અને હિનાબેન નિલેશકુમાર મજીઠીયાના ભાઈ તથા કૃપા ઋત્વિજ સોનેચા, માનસી દર્શન માણેક, ધવલના પિતા તેમજ સ્વ. હરિદાસ નાનજીભાઇ ગોકાણી ભાટિયાના જમાઈ મંગળવાર તા. 10 ના રોજ અવસાન પામ્યા…

Read More

કુરંગા ખાતે અનુસુચિત જ્ઞાતિજનો દ્વારા ઐતિહાસિક નિર્ણય : જીવદયાના સંકલ્પ સાથે વર્ષો જૂની પશુબલિની પરંપરાનો અંત

– જીવદયાના સંકલ્પ સાથે વર્ષો જૂની પશુબલિની પરંપરાનો અંત – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬       દ્વારકા નજીકના કુરંગા ગામે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં માતાજીના સાનિધ્યમાં અનુસુચિત જ્ઞાતિજનોએ ધારાસભ્ય પબુભા માણેક અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક નિર્ણય લેતા એકસુરે જીવદયાના સંકલ્પ સાથે ધાર્મિક વિધિઓના નામે થતી જીવ હત્યા અટકાવવાનો મકકમ નિર્ધાર કર્યો હતો.  …

Read More

ખંભાળિયામાં જિલ્લાના સંગઠનના નવનિયુક્ત પ્રભારી પુનિતભાઈ શર્માની મુલાકાત : જિલ્લા મહામંત્રી રાજુભાઈ સરસિયાની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬        ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન પ્રભારી તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા તથા જૂનાગઢ જિલ્લાના આગેવાન પુનિતભાઈ શર્મા જિલ્લાના પ્રથમ પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આજરોજ ખંભાળિયામાં અહીંના પૂર્વ જિલ્લા મહામંત્રી અને સતવારા સમાજના યુવા આગેવાન રસિકભાઈ નકુમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.        …

Read More

બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું ગૌરવ: ખંભાળિયાની તેજસ્વી વિદ્યાર્થીની સારંગી ભૂત નાની ઉંમરે સી.એ. ફાઇનલમાં થ્રુઆઉટ ઉતીર્ણ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬        ખંભાળિયાના બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના જાણીતા વેપારીની પુત્રીએ સી.એ. ફાઇનલમાં થ્રુઆઉટ ઉતીર્ણ થઈને નાની ઉંમરે સી.એ.ની ડિગ્રી હાંસિલ કરીને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.      ખંભાળિયાના જુના અને જાણીતા જલારામ બાંધણી વાળા બ્રહ્મક્ષત્રિય સ્વ. મુકેશભાઈ ભૂતની પૌત્રી તથા પુનિતભાઈ અને પૂર્વીબેન ભૂતની સુપુત્રી સારંગી ભૂતએ જાન્યુઆરી 2026 માં લેવામાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬       લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાશે.       આ…

Read More