ભાવનગરના કાળિયાબીડ ખાતે 18 જાન્યુઆરીએ સ્વ શીલાદેવી અને હંસરાજજી જૈનની સ્મૃતિમાં રેડક્રોસના સહકારથી વિના મૂલ્ય મેડિકલ કેમ્પ યોજાશે
ભાવનગરમાં તા.18 જાન્યુઆરી ને રવિવારે અગ્રવાલ સમાજ હોલ કાળીયાબીડ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સ્વ.શીલાદેવી જૈન અને સ્વ.હંસરાજજી જૈનની સ્મૃતિ માં રેડક્રોસ સોસાયટી ના સહકારથી મેગા મેડિકલ કેમ્પ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાશે. સ્થળ પર જ લેબોરેટરી,દવાઓ, અને ચશ્મા વિતરણ અને રક્તદાન શિબિર યોજાશે. અગ્રવાલ સમાજ દ્વારા સ્વ.શીલાદેવી જૈન અને સ્વ.હંસરાજજી જૈન ની સ્મૃતિ માં રેડક્રોસ…
