Headlines

ભાવનગરમાં મનપાના બે મેદસ્વિતા નિવારણ યોગ કેમ્પ સમ્પન્ન ; સાધકોના વજનમાં ૭ કિલો સુધીનો ઘટાડો​મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહની પ્રેરક ઉપસ્થિતિ: સ્વાસ્થ્ય જાળવવા યોગને જીવનશૈલી બનાવવા અનુરોધ

વિપુલ હિરાણી દ્વારા​ભાવનગર તા.૨૨ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના નેતૃત્વમાં અને ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહેલી ૩૦ દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું ગતરોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જોડાયેલા સાધકોએ આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે. ​સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ…

Read More

ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપના સમુહલગ્નમાં 151 યુગલોએ પરિણય જીવનમાં પ્રયાણ કર્યું: પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન, અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલીયા વિગેરેની ઉપસ્થિતિ

  વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨ ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા સાદગી, સમાનતા અને સંસ્કારના સૂત્ર સાથે 151 દંપતીઓને સહઅસ્તિત્વ તરફ પ્રયાણ કરાવતો બારમો સમૂહલગ્ન તા. 22 ફેબ્રુઆરી 2026ના રોજ જવાહર મેદાન ખાતે ધામધૂમ અને ઝાકમઝાળ વચ્ચે યોજાયો હતો.જેમાં  અઢારેય વર્ણના કુલ 151 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનનો પ્રારંભ કર્યો હતો. માંધાતા સંગઠન દ્વારા  છેલ્લા…

Read More

નવારતનપરમાં નબળી ગુણવત્તાનો વીજ પોલ ધસી પડતાં મોટી દુર્ઘટના ટળી: સામાજિક કાર્યકર બટુક જેઠવાની મુખ્યમંત્રી સુધી રજૂઆત : સ્ટ્રીટ લાઈટની સુવિધા આપો પરંતુ ગ્રામજનોને જીવના જોખમમાં મૂકીને નહીં 

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર તાલુકાના નવારતનપર ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી છે. આજે સવારે ગામની સડક સાઇડે નવો નખાયેલો વીજ સ્તંભ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સ્થાનિક સામાજિક…

Read More

ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડએ વિદેશી દારૂ ની ૨૩૦૪ બોટલો  સહિત રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ ઝડપી લીધો

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા.૨૧ ભાવનગર પોલીસે વિદેશી દારૂની કુલ ૨૩૦૪ બોટલો ઝડપી લઇ ​દારૂની કિંમત રૂ ૩,૪૬,૧૩૬, કારની કિંમતરૂ. ૮,૦૦,૦૦૦ સહિત કુલ​રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પેરોલ ફર્લો સ્ક્વોડ સતત કાર્યરત છે. આ અંતર્ગત ભાવનગર…

Read More

ભાવનગરની ચિત્રા જીઆઇડીસી માં  ટાયર્સના ગોડાઉન-ફરસાણની ફેક્ટરીમાં ભીષણ આગ

વિપુલ હિરાણી દ્વારા   ભાવનગર તા.૨૧ ભાવનગરના ઔદ્યોગિક વિસ્તાર ચિત્રા જીઆઈડીસીના ફરસાણના ગોડાઉનમાં  આગ લગતા અને ઘડીભરમાં વિકરાળ રૂપ ધારણ કરતા બાજુમાં જ આવેલ ટાયરના -ગોડાઉનમાં આગ પ્રસરી હતી આથી આગ બેકાબુ બની ગઈ હતી. ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ત્રણેય ઝોનની ટિમ કામે લાગી ત્યારે કલાકોની ભારે જહેમત અને બે લાખ લીટર કરતા પણ વધુ પાણીનો…

Read More

​ભાવનગરનું ઘરેણું ‘બાર્ટન લાઈબ્રેરી’ : ૧૪૪ વર્ષ જૂની આ વિરાસતના જીર્ણોદ્ધાર માટે  અપીલ

વિપુલ હિરાણી દ્વારા, ભાવનગર તા.૨૦ ​ગોહિલવાડની સંસ્કાર નગરી ભાવનગરની આન, બાણ અને શાન સમાન ૧૪૪ વર્ષ જૂની ઐતિહાસિક ‘બાર્ટન લાઈબ્રેરી’ હવે તેના મૂળ સ્થાપત્ય વૈભવ સાથે પુનઃ જીવંત થશે. મહારાજા તખ્તસિંહજી દ્વારા વર્ષ ૧૮૮૨માં સ્થાપિત આ લાઈબ્રેરીના નવિનીકરણ માટે ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીકુમારી દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ​ગોથિક શૈલી અને રાજુલાના…

Read More

ભાવનગરમાં શિવાજી સર્કલ પાસે સીતારામ હોસ્પિટલ અને હસ્તી મેડિકલ એજન્સીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડે અગ્નિ પર વિજય મેળવ્યો

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. આ ભીષણ આગ સીતારામ હોસ્પિટલ અને તેની પાસે આવેલી હસ્તી મેડિકલ એજન્સીમાં લાગતા દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ જેવો સંવેદનશીલ વિસ્તાર હોવાથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ચારેબાજુ દેકારા-પડકારા સાથે અફડાતફડી મચી…

Read More

ભાવનગરના ગારીયાધારની રૂ. ૧૦.૧૨ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: કલરના ગોડાઉનમાં ખાતર પાડનાર ૫ શખ્સો ઝડપાયા

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૦ ​ભાવનગર જિલ્લાના ગારીયાધારના ‘શાલીમાર પેઈન્ટ’ ગોડાઉનમાંથી થયેલી લાખોની ચોરીના ગુનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ગારીયાધાર પોલીસની સતર્કતાને કારણે ચોરીનો તમામ મુદ્દામાલ અને મુખ્ય આરોપીઓ સકંજામાં આવ્યા છે. ​ગત તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજ ગારીયાધાર સ્થિત શાલીમાર પેઈન્ટના ગોડાઉનમાંથી આશરે રૂ.૩.૪૩ લાખના બ્રાન્ડેડ કલરની ચોરી થઈ હતી. આ વણઉકેલાયેલા ગુનાને ઉકેલવા…

Read More

ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં યુવાન પર પર છરી-ધારીયાના ઘા ઝીંકી કરપીણ હત્યા

વિપુલ હિરાણી  દ્વારા  ​ભાવનગર તા.૨૦ શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મોડી સાંજે એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ​ મળતી માહિતી મુજબ ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા હુસેનભાઈ સલીમભાઈ પઠાણ નામના યુવાન જ્યારે ગંગાજળિયા તળાવ થી દરબારી કોઠાર  તરફ જવાના માર્ગ…

Read More

પોરબંદરમાં નોનવેજ માર્કેટ માટે 2.5 કરોડ ફાળવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાનગરપાલિકાને અનેક સવાલ

બજરંગ દળ ના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જિલ્લા દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નરને એક આવેદન પત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહેલ. કમિશનર તથા વર્તમાન વહીવટદાર નોન-વેજ ખોરાક માટે અઢી કરોડ રૂપિયાની…

Read More