લાખણકાના હિરાના કારખાનેદારને મોખડાજી મંદિર પાસે બાવળની કાટમાં લઈ જઈ ધોકાથી માર મારતા ખદરપરના બે શખ્સો સામે ફરિયાદ
કારખાનેદાર પોતાના સસરાના ગામ પાણીયાળીથી પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં બનેલો બનાવ ભાવનગરભાવનગર તાલુકાના લાખણકા ગામે આવેલ મોખડાજી મંદિર નજીક એક હીરાના કારખાનેદારને ખદરપરના બે શખ્સોએ રોકીને બાવળની કાંટમાં લઈ જઈને લાકડાના ધોકાથી માર માર્યો હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે. લાખણકામાં હીરાનું કારખાનું ધરાવતા અશોક ચૌહાણ પોતાના સસરાના ગામ પાણીયાળી ખાતે…
