Headlines

મોરારીબાપુની દિલ્હી અને ઈંદોરની આગ કરુણાંતિકામાં અવસાન પામેલાઓને હાર્દિક-આર્થિક શ્રધ્ધાંજલિ

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૯ દિલ્હીમાં પાલમ વિસ્તારમાં આવેલા મલ્ટી સ્ટોરી રહેણાંકના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને જોતજોતામાં ત્રણ બાળકો સહિત ૯ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં અકાળે અવસાન પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી…

Read More

ભાવનગર માં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉદ-ફિત્રની શાનાશૌકત સાથે ઉજવણી કરી

 ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓએ પણ સામુહિક રીતે ઈદની નમાઝ અદા કરી વિપુલ હિરાણી  ભાવનગર મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ૩૦ રોજા પૂર્ણ થતા અને ઈદનો ચાંદ દેખાતા ભાવનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલ સાથે “ઈદ-ઉદ-ફિત્ર”ની શાનોશૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો…

Read More

જુના રતનપર ગામમાં જળસંચયના નવા અધ્યાયનો પ્રારંભ: ‘માળીનું તળાવ’ ઊંડું ઉતારવાની કામગીરી શરૂ

​ ​એગ્રોસેલ કંપનીની VRTI સંસ્થા અને ગ્રામ પંચાયતના સહયોગથી ખેડૂતો અને પશુઓ માટે પાણીની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ ​ભાવનગર: ભાવનગર તાલુકાના જુના રતનપર ગામના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ગામના બીડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ‘માળીનું તળાવ’ ને ઊંડું ઉતારવાના કામનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગામના જળસ્તર સુધારવા અને ખેતીવાડી…

Read More

ભાવનગર ખાતે વિદ્યાર્થીઓએ કરાટેની કઠિન પરીક્ષા સફળતાપૂર્વક આપી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૦ગુજરાતની સહુથી મોટી ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા, કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયા, ભાવનગર ખાતે વર્ષોથી વિદ્યાર્થીઓને કરાટે જેવી કલા શીખવે છે. આજના અતી ભણતરના સમયમાં જ્યારે બાળકો રમતગમતથી વિમુખ થઈ મોબાઈલની દુનિયામાં રચાપચીયા રહે છે તેવા સમયે વિદ્યાર્થીઓમાં શારીરિક- માનસિક વિકાસ થાય તે હેતુસર ભાવનગરના શિહાન પ્રદીપ પારેખ ઘણા વર્ષોથી કરાટેની પ્રવૃત્તિ…

Read More

પાલીતાણામાં સિંધી સમાજ દ્વારા  ચેટીચંદની ભવ્ય ઉજવણી 

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૦ ભાવનગર જિલ્લાના પાલીતાણા ના ગારિયાધાર રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ઉડેરોધામ ખાતે દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે આજ રોજ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ચેટીચંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવાર થી જ ભાવિ ભક્તો દર્શન માટે ઝુલેલાલ મંદિર માં આવ્યા હતા તેમજ…

Read More

નળસરોવર ખાતે પ્રકૃતિ પ્રશિક્ષણ શિબિરમાં જોડાયા ભાવનગરના સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ

વિપુલ હિરાણી   ભાવનગર  તા.૨૧ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને ફોરેસ્ટ ખાતા દ્વારા સંચાલિત નળ સરોવર ખાતે પર્યાવરણ પ્રશિક્ષણ શિબિર તારીખ 14થી 16 માર્ચ દરમિયાન યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલા ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ, પર્યાવરણ, પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવે કુદરતના સાનિધ્યમાં…

Read More

ભાવનગર જિલ્લાના 3 નાયબ મામલતદારોની આંતર જિલ્લા ફેરબદલ: મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યના 80 અધિકારીઓની અદલ બદલ

​ ​જિલ્લાના અનુભવી અધિકારીઓની અન્યત્ર બદલી, જ્યારે રાજ્યભરના 80 કર્મચારીઓ પ્રભાવિત ​ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી જરૂરિયાતોને ધ્યાને રાખીને રાજ્યભરમાં નાયબ મામલતદાર વર્ગ-3 ના કર્મચારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. સચિવાલય, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત હુકમ મુજબ સમગ્ર રાજ્યના કુલ 80 નાયબ મામલતદારોની બદલીના આદેશો આપવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં ભાવનગર…

Read More

ભાવનગરમાં અશાંતધારા માં મંજૂરી માટે  SDMના ડ્રાઈવરે ૧૪ લાખનો સોદો કરી ૧૦ લાખ લીધાનો આક્ષેપ થી ચકચાર: ઓડિયો-વિડિયો વાયરલ થતા તપાસ શરૂ

ભાવનગરમાં અશાંતધારા માં મંજૂરી માટે  SDMના ડ્રાઈવરે ૧૪ લાખનો સોદો કરી ૧૦ લાખ લીધાનો આક્ષેપ થી ચકચાર: ઓડિયો-વિડિયો વાયરલ થતા તપાસ શરૂ વિપુલ હિરાણી  ભાવનગર  ભાવનગરશહેરમાં અશાંતધારા અમલી હોવા છતાં મિલકત સોદામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં આવેલી કોમર્શિયલ મિલકતના તબદીલી સોદામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ…

Read More

ભાવનગરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો કલેક્ટર મનીષ બંસલનો નિર્દેશ

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ખાસ કરીને રોગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકો સામે તાત્કાલિક અને કડક…

Read More

પ્રામાણિક અધિકારી તરીકે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાનું સન્માન કરતાં હાસ્યકાર જગદીશ ત્રિવેદી

હરેશ જોષી, ચોટીલા તા.૨૫/૧/૨૦૨૫ ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તેમજ SDM તરીકે શ્રી એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી. એમણે સવા વરસમાં જે સપાટો બોલાવ્યો એ જોઈને કોઈપણ સામાન્ય નાગરિક અને સજ્જન માણસ રાજી થાય અને જે લોકોને ખોટું કરીને રુપિયા કમાવા છે એવા તમામ માણસો દુઃખી થાય એવું થયું છે.એચ.ટી. મકવાણા પાસે ચોટીલા, થાન અને…

Read More