Headlines

ભાવનગરના  પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયાં

આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૬ ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત પાવન ધાર્મિક મહાસંગમમાં હાજરી આપી અને વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમદ્ ભાગવત કથારસનો લાભ લીધો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ…

Read More

પૂ.મોરારીબાપુ દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની કેન્સર સ્ક્રીનિગ વેન ની મુલાકાત લઈ આશીર્વાદ અને શુભેચ્છાઓ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર રેડક્રોસ સોસાયટી ને જેનબર્ક દ્વારા આપવા માં આવેલ આશા વેન જે 10 પ્રકાર ના કેન્સર નું પ્રાથમિક સ્ક્રીનીંગ કરે છે જે “આશા વાન” સત્ય, પ્રેમ અને કરુણાની ધરતી તલગાજરડાના આંગણે પૂજ્ય મોરારિબાપુના આશિષાર્થે પધારી હતી જ્યાં પૂ.મોરારીબાપુ બાપુ એ વેન ની મુલાકાત લઈ ને આ ખૂબ જ સેવા કાર્ય ગણાવી ને…

Read More

​ભાવનગર સાંસદ નીમુ બામણીયા સામે હવે દિલ્હીમાં જામશે રવિ બારૈયાની આરપારની લડાઈ?!: અપમાનિત કાર્યકર રવિ બારૈયા દિલ્હીના જંતર-મંતર પર ઉપવાસ પર બેસવાની તૈયારીમાં, કલેક્ટર વિરુદ્ધ હાઈકોર્ટમાં ધા

​જે સંસદમાં નિમુ બાંભણિયા બેસે છે, તેની નજીકમાં જ પાયાનો કાર્યકર અન્યાય સામે આંદોલનની તૈયારી વકીલો દ્વારા લેખિત પ્રક્રિયા શરૂ થતા દિલ્હીના રાજકારણમાં ગરમાવો ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગરના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો ‘સાંસદ વિરુદ્ધ કાર્યકર’નો વિવાદ હવે ગુજરાતની સીમાઓ વટાવીને દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયો છે. ભાવનગરના સાંસદ નિમુ બાંભણિયા દ્વારા પાયાના અને…

Read More

નવા રતનપરના ‘મોતની લટકતી તલવાર’ સમાન વીજ પોલ મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા મેદાને: નબળી ગુણવત્તાના થાંભલા બદલી આપવા PGVCLને લેખિત માંગણી

​ભ્રષ્ટાચારની બદીમાં જોખમ હેઠળ ગ્રામજનોનું જીવન; તપાસના આદેશની માંગ: સરપંચ તેની માંગણી પૂરી નહીં કરાવે તો ગામને ઉડી જશે વિશ્વાસ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ નોતરતી કામગીરીનો પર્દાફાશ થયો છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવેલા નવા વીજ સ્તંભો પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગતા ગ્રામજનોમાં ફફડાટ…

Read More

ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત

ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત ​તા. ૮ માર્ચના રોજ કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા અને ધારાસભ્ય સેજલ પંડ્યાના હસ્તે નિઃશુલ્ક કન્યા છાત્રાલયનું થશે લોકાર્પણ ​ભાવનગર (વિપુલ હિરાણી): ભાવનગરના ચિત્રા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ સામે નિર્માણ પામેલા સૌરાષ્ટ્રના વિશાળ એવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી સમયમાં…

Read More

ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા જીવનસાથી પરિચય મેળો યોજાશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૫ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો ભાવનગર ઘ્વારા ૧૬ મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરીચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શીવશકિત હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.આ યુવક યુવતિ અને તેના વાલીઓએ ફોર્મ તા. ૧૫/૩/૨૦૨૬ સુધીમાં મેળવી ભરી આપી જમા કરવાના રહશે. લીમીટેડ…

Read More

ભાવનગરમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે કંટ્રોલરૂમ શરૂ કરાયા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૫ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓના સુચારુ સંચાલન અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ભાવનગર જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ તારીખ ૨૫ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ સુધી સતત કાર્યરત રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી ના જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેરના…

Read More

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં મીટ માર્કેટનો ઉગ્ર વિરોધ: એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ કમિશનરને લખ્યો પત્ર

​અહિંસાની ભૂમિ પર કતલખાના જેવી પ્રવૃત્તિ નૈતિક મૂલ્યો વિરુદ્ધ હોવાની રજૂઆત; મીટ માર્કેટના બદલે પશુ સંભાળ કેન્દ્ર બનાવવાની માંગ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા મીટ માર્કેટ બનાવવાના લેવાયેલા નિર્ણય સામે હવે કાનૂની અને સામાજિક વિરોધ તેજ બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના વિરોધ બાદ હવે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના માનદ…

Read More

ખંભાળિયા વિસ્તારમાં 1500 જેટલા વીજ જોડાણો રદ થશે

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૬       ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજબિલની બાકી રકમ ધરાવતા આસામીઓના વીજ જોડાણ દૂર કરવા અંગેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.        સમગ્ર રાજ્ય સાથે જામનગર ડિવિઝન હેઠળના ખંભાળિયા વિભાગીય કચેરી દ્વારા આજે સવારથી મેગા ડીસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા વિભાગીય કચેરી…

Read More