Headlines

રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં નયારા એનર્જીના સ્ટોલ પર વડાપ્રધાનનું સ્વાગત કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬      નયારા એનર્જીને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ભાગ બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નયારા એનેર્જીના સ્ટોલ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીથી નયારા એનર્જી શોભાયમાન થયું છે. નયારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રસાદ પાનિકર દ્વારા તેઓનું સ્ટોલ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું…

Read More

રાણાવાવ બાયપાસ, પીપળીયા અંડરબ્રીઝ પાસે જાહેર જગ્યામાંથી 3.24 કિલો ગાંજાના જથ્થા સાથે ભાણવડના બીપીન અને રાણાવાવના સુમીતને ઝડપી પાડતી પોરબંદર એસ.ઓ.જી. : 2.02 લાખનો મુદામાલ કબ્જે

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક બી.યુ.જાડેજા દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદક પદાર્થોનું હેરાફેરી તથા સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિ બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર વાય.જી.માથુકિયા તથા પીએસઆઇ આર.એ.ઝાલા દ્વારા આવા ઈસમો અંગે બાતમી મેળવવા સુચના કરવામા આવેલ…

Read More

જખૌ નજીક ભારતીય જળસીમામાં માછીમારી કરતી બોટ સહિત 9 પાકિસ્તાની ઝડપાયા : તમામ માછીમારો કરાચીના : પોરબંદરના નવી મરીન પોલીસ થાણામાં ગુનો દાખલ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા IMBL ક્રોસ કરી ભારતીય જળસીમામાં જખૌ નજીક માછીમારી કરતી પાકિસ્તાની બોટ જેમાં રહેલ 8(આઠ )આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમજ 1(એક )કાયદા ના સંઘર્ષ માં આવેલ સગીર સહીત કુલ 9(નવ ) નો સમાવેશ થાય છે. આ તમામ વીરુદ્ધ આજરોજ નવીબંદર પોલીસ સ્ટેશન પોરબંદર ખાતે FIR દાખલ કરવાની તજવીજ હાથ…

Read More

પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત પૈડાને ચેક પાછો ફર્યાના કેસમાં ૧ વર્ષની સજા કરતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર હાલ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની ફરીયાદોનુ પ્રમાણ પોરબંદરની કોર્ટમાં વધતુ જતુ હોય અને તેમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ચેક પાછા ફર્યાના કેસોમાં રોજ બરોજ અલગ અલગ સિધ્ધિઓ પ્રાપ્ત કરતા હોય ત્યારે નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટના કેસોમાં હવે ધીરે ધીરે સજા થવાનુ પ્રમાણ વધતુ જાય છે. અને તે મુજબ પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત…

Read More

હણોલમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રારંભ કરાવી કપિલદેવે ક્રિકેટની મજા માણી: કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં આત્મનિર્ભર મહોત્સવમાં જોડાયા અભિનેતા અરુણ ગોવિલ

ઈશ્વરિયા બુધવાર તા.૧૪-૧-૨૦૨૬(મૂકેશ પંડિત) કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં પતંગ મહોત્સવનો પ્રારંભ કપિલ દેવે કરાવી ક્રિકેટ મોજ લીધી. અહીંયા અભિનેતા અરુણ ગોવિલ જોડાયાં હતાં. ગોહિલવાડનાં નાનકડા હણોલ ગામમાં મકરસંક્રાંતિ પર્વે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ ગયો, જેનો પ્રારંભ ક્રિકેટ ખેલાડી શ્રી કપિલદેવે કરાવ્યો અને આ સાથે જ તેઓએ ક્રિકેટ મોજ પણ લીધી…

Read More

શું મહાભારતનું યુદ્ધ હકીકતમાં 18 દિવસનો કાઈટ ફેસ્ટિવલ હતું !? : પહેલ ધારની વાત : નારન બારૈયા

ધીસ ઇઝ ધેટ ચીનના ઇતિહાસકારો વર્ષોથી એવી ઠુમકીઓ મારી રહ્યા છે કે પતંગની શોધ ઇ. સ. પૂર્વે 200ની આસપાસમાં ચીનના એક ખેડૂતે કરી છે. ત્યાના ઇતિહાસકારોએ એવું નોંધ્યું છે કે એ સમયમાં હાનસીન નામના એક લશ્કરી અધિકારીએ પતંગની મદદથી તેના અલગ – અલગ સ્થળે ગોઠવાયેલા સૈનિકોને ગુપ્ત સદેશ પાઠવ્યા હતા. પતંગની મદદથી દુશ્મનો કિલ્લો કેટલો…

Read More

વેરાવળ ખાતે સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબિરમાં યોજાશે

– ઇચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવક-યુવતીઓ તા. 15 જાન્યુ. સુધીમાં અરજી કરવી –  જામ ખંભાળિયા, તા. ૦૫: રાજયના 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વ ભૂમિકા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે દર વર્ષ 10 દિવસની સમુદ્ર તરણ…

Read More

આકાશને આંબવા માટે ખંભાળિયાવાસીઓમાં જોવા મળતો થનગનાટ

– કાલે મકરસંક્રાંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬       ઉમંગ – ઉત્સાહના પર્વ એવા મકરસંક્રાંતિની આવતીકાલે બુધવારે ભવ્ય ઉજવણી કરવા માટે ખંભાળિયાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ આકાર, પ્રકારના પતંગો, ફીરકી, માંજા, ઉપરાંત પીપૂડા અને મુખૌટા સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓના વેપારીઓને ત્યાં છેલ્લા…

Read More

ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓની સુરક્ષા માટે ભાણવડ પંથક માટે હેલ્પલાઇન નંબર જાહેર

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬     આવતીકાલે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને, આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ પતંગની જીવલેણ દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઇજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટે ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા “પક્ષી બચાવો અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે.    …

Read More

ઓખામાં માછીમારોની જાગૃતિ અર્થે પોલીસ તંત્ર દ્વારા પતંગ વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬       ઓખાના દરિયા કાંઠા વિસ્તારમાં માછીમારોની જાગૃતિ અર્થે આ અંગેના બેનરો સાથે પતંગ વિતરણ નું આયોજન ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.       કોસ્ટલ સિક્યુરિટી વિભાગના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા પોલીસ અધિક્ષક સુબોધ માનકરની સુચના મુજબ માછીમારોની જાગૃતિ અંગે ફીશરમેન અને ફીશરમેનના પરીવારમાં ફીશીગ…

Read More