ભાવનગરમાં બાળકોમાં ન્યુમોનિયાની આધુનિક સારવાર અંગે ‘પેસ’ મોડ્યુલ હેઠળ તબીબો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો
વિશ્વભરમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ માટે જવાબદાર ન્યુમોનિયાને નાથવા ભાવનગર, અમરેલી અને બોટાદના 45થી વધુ તબીબોએ માર્ગદર્શન મેળવ્યું બાળકોમાં થતો ન્યુમોનિયા વિશ્વભરમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ દર વર્ષે આશરે 7 લાખ બાળકો આ રોગને કારણે જીવ ગુમાવે છે, જેમાં ભારતનો હિસ્સો અત્યંત…
