ભાવનગરપોરબંદરના સાંસદ અને શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઇ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ પોરબંદર ખાતે જિલ્લાનાં વિવિધ વિભાગોના ૧૯૪૭.૭૫ લાખનાં ૧૬૧ વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ લક્ષી રાજનીતિની શરૂઆત થઈ […]
Tag: RAILWAY
ભાવનગર રેલવેના સિનિયર ડીસીએમ માશૂક અહેમદને વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર
ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા ભાવનગર15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન રેલવે ચર્ચગેટ ઑફિસ દ્વારા 69મા રેલવે સપ્તાહ “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો, ઉત્પાદન અને નિર્માણ એકમોના 92 અધિકારીઓ અને કર્મચારીઓનું […]
ભાવનગર ડિવિઝનના લોકો પાઇલટ્સ અને ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી, 2 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવાયા
ભાવનગરભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 128 સિંહોના જીવ બચાવાયા […]
ભારતીય રેલવે યોગ્ય મુસાફરો માટે ટિકિટની યોગ્ય પહોંચ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે
લોકોને રેલવે તંત્રની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે ગેરરીતિઓની જાણ કરવા અપીલ માનનીય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય: રેલવે મુસાફરોના અધિકારોના રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે: ડીજી આરપીએફ રેલવે મંત્રાલયે કેરળ અને મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી, જેમાં અનધિકૃત જથ્થાબંધ રેલવે ટિકિટ બુકિંગને સામાજિક ગુનો ગણાવ્યો હતો આ […]
બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવાના કારણે પોરબંદરથી દોડતી 2 ટ્રેનો પ્રભાવિત થશે
ભાવનગર પશ્ચિમ રેલ્વેના બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય (RUB નું બાંધકામ) માટે 4 કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે, પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો ને રિશેડ્યૂલ અને રેગુલેટ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી દોડતી બે ટ્રેનોને પણ અસર થશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
મહાકુંભ મેળા નિમિત્તે 11 જાન્યુઆરીએ ભાવનગર ટર્મિનસથી લખનઊ સુધી વન-વે સ્પેશિયલ ટ્રેન: બુકિંગ 9 જાન્યુઆરી (ગુરુવાર)થી શરૂ
ભાવનગર મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ટર્મિનસ – લખનઊ વચ્ચે વિશેષ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 09237 ભાવનગર ટર્મિનસ-લખનઊ વન-વે સ્પેશિયલટ્રેન નંબર […]
ભાણવડ રેલ્વે ટ્રેક પર ચડી આવ્યો અજગર : રેસ્ક્યુ કરીને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
મહાકુંભ મેળાના અવસર પર 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલશે એક વન-વે સ્પેશિયલ ટ્રેન
ભાવનગરપશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવવા મુજબ, આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09229 ભાવનગર […]
ડિસેમ્બર મહિનામાં ભાવનગર રેલવે મંડળમાંથી 16 કર્મચારી અને એક અધિકારી નિવૃત્ત થયા
ભાવનગરભાવનગર મંડળ, પશ્ચિમ રેલવેમાં આ વર્ષનો 12મો સેવાનિવૃત્તિ વિદાય કાર્યક્રમ એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્માની અધ્યક્ષતામાં મંડળ કચેરીના બોર્ડ રૂમમાં યોજાયો હતો. ભાવનગર મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, વિવિધ વિભાગોના કુલ 16 કર્મચારીઓ અને 1 અધિકારી (ADEN/TMC) તારીખ 31.12.2024 ના રોજ વયમર્યાદા પૂર્ણ થવાને કારણે સેવાનિવૃત્ત થયા હતા, જેમાં સ્થાપના […]
ભાવનગર રેલવે ડિવિઝનમાં આજથી નવું ટાઈમ ટેબલ લાગુ
ભાવનગર ડિવિઝનના વિભિન્ન સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. તેમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે જેનાથી મુસાફરોનો સમય બચશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વખતે ભાવનગર ડિવિઝનમાંથી દોડતી 8 ટ્રેનો વર્તમાન નિર્ધારિત […]
