Headlines

પતંગ પર્વ દરમિયાન રેલવે વહીવટીતંત્ર દ્વારા જનતાને પાટા ઉપર લાગેલા હાઈ વોલ્ટેજ તારોથી સાવચેત રહેવાની અપીલ

શંભુ સિંહ, ભાવનગર રેલવે વહીવટીતંત્ર દ્વારા સર્વસાધારણને જાણ કરવામાં આવે છે કે ભાવનગર રેલવે મંડળના તમામ રેલ ખંડોંમાં રેલવે લાઈનો ઉપર 25,000 વોલ્ટની ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) તારાઓ લગાવવામાં આવેલ છે, જે અત્યંત જોખમી છે.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળ્યું છે કે પતંગ ઉડાવતી વખતે…

Read More

આકાશને આંબવા માટે ખંભાળિયાવાસીઓમાં જોવા મળતો થનગનાટ

– કાલે મકરસંક્રાંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬       ઉમંગ – ઉત્સાહના પર્વ એવા મકરસંક્રાંતિની આવતીકાલે બુધવારે ભવ્ય ઉજવણી કરવા માટે ખંભાળિયાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ આકાર, પ્રકારના પતંગો, ફીરકી, માંજા, ઉપરાંત પીપૂડા અને મુખૌટા સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓના વેપારીઓને ત્યાં છેલ્લા…

Read More

ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓની સુરક્ષા માટે ભાણવડ પંથક માટે હેલ્પલાઇન નંબર જાહેર

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬     આવતીકાલે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને, આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ પતંગની જીવલેણ દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઇજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટે ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા “પક્ષી બચાવો અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે.    …

Read More

મકરસંક્રાંતિ પર્વ સલામતી સાથે ઉજવવા પીજીવીસીએલનો અનુરોધ

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬       ખંભાળિયામાં ઉતરાયણના આનંદનો પર્વ થોડી બેજવાબદારીની પરિસ્થિતિમાં હાલાકી તેમજ દુઃખદ ન બની રહે તે હેતુથી સાવચેતી કેળવવા ખંભાળિયા પીજીવીસીએલ તંત્ર દ્વારા તાલુકાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવ્યા મુજબ ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: અમૃતલાલ પોપટલાલ સામાણી (અમુભાઈ બકાલી) તે નીરજભાઈ અને નિલેશભાઈના પિતાશ્રી તથા આયુષના દાદા તેમજ લક્ષ્મીદાસ જાદવજી મશરૂ (સલાયા વારા) ના જમાઈ તા. 13 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી ગુરૂવાર તા. 15 ના રોજ સાંજે 4 થી 4:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે…

Read More

ઓખામાં માછીમારોની જાગૃતિ અર્થે પોલીસ તંત્ર દ્વારા પતંગ વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬       ઓખાના દરિયા કાંઠા વિસ્તારમાં માછીમારોની જાગૃતિ અર્થે આ અંગેના બેનરો સાથે પતંગ વિતરણ નું આયોજન ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.       કોસ્ટલ સિક્યુરિટી વિભાગના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા પોલીસ અધિક્ષક સુબોધ માનકરની સુચના મુજબ માછીમારોની જાગૃતિ અંગે ફીશરમેન અને ફીશરમેનના પરીવારમાં ફીશીગ…

Read More

ભોડદરમાં કિ.રૂ.૨,૭૫,૫૨૦/-ના મુદામાલ સાથે તીનપત્તી રમતા સાત સપડાયા, માણાવદરના સાકાલ સહિત ચાર ફરાર

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિસાગના ડીવાયએસપી ધુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા તથા પીએસઆઇ આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગની ફરજ પર હતા તે દરમ્યાન રાણાવાવ એ.એસ.આઈ. બી.એલ.જાડેજાને…

Read More

ભાવનગર IAPના નવા લોગોના અનાવરણ સાથે નવી ટીમના સ્થાપના સમારોહમાં 2026 માટે પ્રેસિડેન્ટનો ચાર્જ સંભાળતા ડો.મેહુલ ગોસાઈ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર IAP(ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિકસ), ભાવનગર ના ફેમિલી ગેટ-ટુ ગેધરનું આયોજન પ્રમુખ (2025),ડૉ. રિદ્ધિશભાઈ લાણીયા (2025) દ્વારા તેઓના ઉમા ફાર્મ, ભાવનગર ખાતે તા : 11/01/2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું સફળ આયોજન ડૉ. રિદ્ધિશભાઈ લાણિયા, ડો. મેહુલ ગોંસાઈ, ડૉ. ડિમ્પલબેન શ્રીધરાણી, ડૉ. ચિરાગ ગાબાણી, ડૉ. ભૂષિત ગઢિયા, ડૉ. હરદેવસિંહ મોરી, ડૉ….

Read More

જન્મદિન શુભેચ્છા : પત્રકાર, વરિષ્ઠ નેતા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીનો આજે જન્મદિવસ : “ધ ગ્રેટ વર્લ્ડ” તરફથી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી

પત્રકાર, વરિષ્ઠ નેતા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીનો આજે જન્મદિવસ : ધ ગ્રેટ વર્લ્ડ તરફથી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી ગુજરાતના લોકોની આશા અને યુવાનોની પ્રેરણા સમાન ઈસુદાનભાઈ ગઢવીનો આજે જન્મદિવસ છે. ત્યારે ગુજરાતભર માંથી તેમના ચાહકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. એક પત્રકાર પણ હોવાને ના તે “ધ ગ્રેટ વર્લ્ડ”…

Read More

ખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ગઈકાલે શુક્રવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા અને ઈરફાનભાઈ ખીરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા આમીન સુલેમાન ખફી નામના 40 વર્ષના સુમરા યુવાનને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક…

Read More