પતંગ પર્વ દરમિયાન રેલવે વહીવટીતંત્ર દ્વારા જનતાને પાટા ઉપર લાગેલા હાઈ વોલ્ટેજ તારોથી સાવચેત રહેવાની અપીલ
શંભુ સિંહ, ભાવનગર રેલવે વહીવટીતંત્ર દ્વારા સર્વસાધારણને જાણ કરવામાં આવે છે કે ભાવનગર રેલવે મંડળના તમામ રેલ ખંડોંમાં રેલવે લાઈનો ઉપર 25,000 વોલ્ટની ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) તારાઓ લગાવવામાં આવેલ છે, જે અત્યંત જોખમી છે.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળ્યું છે કે પતંગ ઉડાવતી વખતે…
