Headlines

પોરબંદરમાં કલાનો મધુર કલરવ: ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા ભવ્ય ચિત્ર પ્રદર્શનનું આયોજન

કલેક્ટર એસ.ડી. ધાનાણીના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું; ૨૧ ફેબ્રુઆરી સુધી કલારસિકો માણી શકશે કલાના વિવિધ રંગો ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અને પ્રોત્સાહન માટે સમયાંતરે અનેકવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. આ પરંપરાને વેગ આપતા, અમદાવાદની કલા સંસ્થા ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ચિત્ર…

Read More

ગુજરાત બજેટ 2026-27: લેખકો, સાહિત્યકારો અને પત્રકારો માટે ખુલશે તકોના નવા દ્વાર : ​પત્રકાર કલ્યાણ, પેન્શન અને સામાજિક સુરક્ષાની કટિબદ્ધતા

​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ષ 2026-27ના ઐતિહાસિક બજેટમાં માત્ર માળખાગત સુવિધાઓ જ નહીં, પરંતુ રાજ્યના બૌદ્ધિક વર્ગ એટલે કે લેખકો, કવિઓ અને પત્રકારો માટે પણ પ્રોત્સાહક જોગવાઈઓ કરવામાં આવી છે. ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં કલમના કસબીઓનું યોગદાન મહત્વનું રહેવાનું છે, ત્યારે આ બજેટમાં જ્ઞાનના પ્રસાર અને પત્રકારોની સામાજિક…

Read More

ગુજરાત બજેટ 2026-27: ‘વિકસિત ગુજરાત’ના રોડમેપ સાથે ₹4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર

​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ગુજરાત વિધાનસભાના સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027 માટે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, કૃષિ અને આદિજાતિ કલ્યાણ જેવા મહત્વના ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય લક્ષ્યાંક ગુજરાતને આગામી સમયમાં વૈશ્વિક…

Read More

ભુંભલી ગામે શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ગુરુવારે જામશે ભવ્ય લોક ડાયરો: ચાંદની પટેલ, રવિરાજ ગઢવી, ભોળા આહીર પાઠરશે કંઠના કામણ: સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં થશે હિન્દુ સ્વરાજની ઉજવણી

​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના ભુંભલી ગામે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ‘શિવાજી રાજે ગ્રુપ (હિન્દુત્વ)’ તથા ‘ભુંભલી ગામ સમસ્ત’ દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૯/૦૨/૨૦૨૬, ગુરુવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભુંભલીના શિવાજી ચોક ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. શિવાજી મહારાજના આદર્શો અને હિન્દુ સ્વરાજના…

Read More

નવારતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો એટ્રોસિટીની ધમકી વાળા વાયરલ વિડીયો મુદ્દે પલટવાર: “બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરો, નહીંતર કાર્યવાહી થશે!”

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. નવા રતનપર ગામના સરપંચ ગૌતમ બારૈયા દ્વારા એટ્રોસિટીની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેનો વિડિયો ફરતો થયા બાદ, હવે સરપંચે મેદાને આવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું છે. સરપંચે આક્ષેપ કર્યો છે કે આ માત્ર તેમને અને ગ્રામ…

Read More

ભાવનગર બુધસભા હોલ ખાતે શનિવારે માતૃભાષા મહોત્સવ યોજાશે : નીતિન ત્રિવેદી પોતાની વાર્તાઓ રજૂ કરશે

હરેશ જોષી , ભાવનગર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર , કુમાર આર્ટસ ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સંયુક્ત ઉપક્રમે તા.21 ફેબ્રુઆરી શનિવાર ના રોજ ભાવનગર બુધસભા હોલ ખાતે સાંજે 5.30 કલાકે માતૃભાષા મહોત્સવ માં ભાવનગરના વાર્તાકારો અજય ઓઝા અને નીતિન ત્રિવેદી પોતાની વાર્તાઓ રજૂ કરશે.સંચાલન ઉત્કર્ષ ભટ્ટ કરશે. સંયોજક તરીકે રાજીવ ભટ્ટ’દક્ષરાજ’ કામગીરી બજાવશે આ…

Read More

સાજણાસર પ્રા શાળામાં નિર્મળ જલધારાનું લોકાર્પણ

હરેશ જોષી, સાજણાસરપાલીતાણા તાલુકાના સાજણાસર ગામે મુંબઇ નિવાસી સ્વ. પરમાણંદ શાહ પ્રેરીત મીનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર તરફથી સાડા ચાર હજાર લીટરની ક્ષમતાવાન પીવાના પાણી માટે ‘ નિર્મળ જલધારા ‘ બાંધકામ કરી શાળાને અર્પણ કરેલ છે. જે ખુબ જ આધુનિક અને સ્વચ્છ પાણી પીવા લાયક સુવિધા પ્રાપ્ત થવા બદલ શાળા પરિવાર તથા ગ્રામજનો ખુબ ખુબ આભાર…

Read More

વડોદરામાં કવિ દુલા કાગ પ્રાથમિક શાળાનો આઠમો વાર્ષિકોત્સવ ‘સ્પંદન ૨૦૨૬’ ઉજવાશે

હરેશ જોષી, વડોદરા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કાર્યરત અગ્રેસર કવિ દુલા કાગ પ્રાથમિક શાળા (પી.એમ.શ્રી – ગુજરાત)નો આઠમો વાર્ષિકોત્સવ ‘સ્પંદન ૨૦૨૬’ તા. ૨૧-૦૨-૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ, આજવા રોડ, વડોદરા ખાતે ભવ્ય રીતે યોજાનાર છે.કાર્યક્રમમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે જ લોકસાહિત્યના…

Read More

રાજસ્થાન અને ગુજરાતમાં અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા બે દિવસ પહેલા રાજસ્થાનના ભીવાડી ખાતે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભીવાડી રાજસ્થાન ખાતે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો અને તે પછી ત્યાં આગ લાગી હતી જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. અકાળે અવસાન પામેલા સૌ બિહારના વતની હોવાની વિગતો જાણવા મળી…

Read More

દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત રાત્રે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા, ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, એલ.સી.બી. પી.આઈ. તેમજ સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા…

Read More