Headlines

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬

અવસાન નોંધ 

જામ ખંભાળિયા: વૈધ જે.પી. પોપટ વાળાના જયેષ્ઠ પુત્ર જેન્તીલાલ જેઠાલાલ પોપટ (ઉ.વ. ૭૯) તે અનીલભાઈ (ડાયાભાઈ) તથા ભરતભાઈ તેમજ હેતલબેન રાકેશકુમાર પાબારીના પિતાશ્રી તેમજ વિજયભાઈ, હર્ષદભાઈ, હરેશભાઈ અને પંકજભાઈના મોટાભાઈ તથા સ્વ. ગોકલદાસ ખીમજીભાઈ રાયચુરા (રાવલ વાળા)ના જમાઇ તા. ૨૧ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી સોમવાર તા. ૨૩ ના રોજ સાંજે ૫ થી ૫:૩૦ અત્રે શ્રી જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખેલ છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *