Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

ભાણવડમાં પાંચ વર્ષ પૂર્વે થયેલી લૂંટ પ્રક રણનો ફરાર પરપ્રાંતિય આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે લૂંટ અંગેનો એક ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારીયા…

Read More

ખંભાળિયાના ધર્મેશભાઈ દેસાણીની સુપુત્રીન ા શુભ લગ્ન 

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ શુભ વિવાહ ખંભાળિયાના ધર્મેશભાઈ દેસાણીની સુપુત્રીના શુભ લગ્ન :: ચિ. વૈશાલી * ચિ. નિશાદ :: જામ ખંભાળિયાના અ.સૌ. ભાવનાબેન તથા શ્રી ધર્મેશભાઈ મંછારામભાઈ દેસાણીની સુપુત્રી ચિ. વૈશાલીના શુભ લગ્ન સરપદડ નિવાસી અ.સૌ. ઉષાબેન તથા શ્રી હરિદાસ રવિદાસ સરપદડીયાના સુપુત્ર ચિ. નિશાદ સાથે રવિવાર તારીખ 10-05-2026 ના શુભ દિને ખંભાળિયામાં આવેલી પુષ્કર્ણા…

Read More

ખંભાળિયામાં વિતરણ થતું પાણી ડહોળું : રોગચ ાળો ફેલાય તેવા તેવું પાણી અપાતા નગરજનોમાં રો ષ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ખૂબ જ ગંદુ તથા પીળાશ પડતું હોવાથી નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘરે આપવામાં આવતા પાણીમાં દુર્ગંધ અને ગંદકી જોવા મળતાં લોકોમાં આરોગ્ય અંગે ચિંતા વધી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું કે આવા પાણીનો ઉપયોગ પીવા…

Read More

ખંભાળિયાના પોસ વિસ્તારમાં લોકોની સુવિધા અર્થે સિમેન્ટના બાંકડા મુકવા રજૂઆત

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી નજીક આવેલા શિવ મંદિરો અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે તેમજ સેવા-પૂજા માટે આવે છે. ખાસ કરીને સાંજના સમયે અહીં વયોવૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સાથે આવતા બાળકોને બેસવા માટેની પૂરતી સુવિધા ન હોવાથી તેઓને હાલાકીનો…

Read More

હરિદ્વારની પવિત્ર ભૂમિ પર ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન: પિતૃ મોક્ષાર્થે ભક્તિનો સંગમ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરદેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં અને ગંગાજીના તટ પર આવેલા પવિત્ર યાત્રાધામ હરિદ્વાર ખાતે આગામી જૂન માસમાં એક ભવ્ય આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’ માં ભાવનગરના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાશે.​આ ધાર્મિક મહોત્સવની વિગતવાર માહિતી આપતા આયોજકોએ જણાવ્યું છે કે, કથાનો મંગલ પ્રારંભ તા….

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

​શેત્રુંજી સિંચાઈ યોજના અંતર્ગત નવા રતનપર ગામમાં ₹19.66 લાખના ખર્ચે નવા નાળાનું નિર્માણ કાર્ય શરૂ​: બસ સ્ટેશનથી ગામને જોડતા રસ્તા પર જર્જરિત નાળું નવું અને મોટું બનશે

નાળાની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત; ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય ​ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર:ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગામના બસ સ્ટેશનથી મુખ્ય ગામને જોડતા રસ્તા પર આવેલી નહેરનું નાળું, જે લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતું, તેને તોડીને હવે નવા અને આધુનિક નાળા બનાવવાની કામગીરીનો…

Read More

​દ્રઢ મનોબળનો વિજય: ભાવનગરના સેવાભાવી તબીબ ડો. ગણેશ બારૈયાનું ગાંધીનગરમાં ભવ્ય સન્માન

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર​શારીરિક અક્ષમતા ક્યારેય સફળતાના માર્ગમાં આડખીલી બની શકતી નથી, તે વાત ભાવનગર સિવિલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડો. ગણેશ બારૈયાએ સાબિત કરી દીધી છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાના હસ્તે ડો. ગણેશનું ભાવસભર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ ડો. ગણેશને ગુજરાતના યુવાનો માટે એક…

Read More

લોહીભીનું બંગાળ: BJP નેતાના PA ની હત્યા, ૨ દિવસમાં ૪ ઠાર

ચૂંટણી પરિણામ પછી રાજ્યમાં ભડકેલી હિંસા — ગોળી, લાઠી, તલવાર; TMC અને BJP એકબીજા પર ઢોળે છે આરોપધ ગ્રેટ વર્લ્ડ, કોલકાતા | ૭ મે, ૨૦૨૬જેસ્સોર રોડ પર દોહારિયા વિસ્તારમાં, રાત્રિના અંધારામાં, એક કાર ઊભી રહી ગઈ. બે અજ્ઞાત બાઇક સવારોએ ગાડીને ઘેરી લીધી. કાચ ફૂટ્યો. ગોળીઓ ચાલી. ગાડીમાં આગળ બેઠેલા ચંદ્રનાથ રાઠ — ભારતીય જનતા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ધો. 10 નું 80.28 ટકા પરિણામ: 6094 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૫-૨૦૨૬ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાનું પરિણામ 80.28 ટકા આવ્યું છે. ગત વર્ષે જિલ્લાનું પરિણામ 83.48 ટકા હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરણ 10 ના કુલ 7,715 વિદ્યાર્થીઓમાંથી 7591 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 260 વિદ્યાર્થીઓ એ-…

Read More