Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

ઘાટરવાળા ગામ દ્વારા નવનિર્મિત શ્રી શિવ મંદિર તેમજ શ્રી રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવમાં સંત પૂ.સીતારામબાપુ સહિત સંતો મહંતો પધારીને આશિર્વચન આપશે. કુંઢેલી, તા.27 સોમવારતળાજા તાલુકાના ઘાટરવાળાના ગામજનો દ્વારા નિર્માણ પામેલા નૂતન શિવ મંદિર તેમજ રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાવભેર પ્રારંભ થયો છે. શ્રી ઘાટેશ્વર મહાદેવ શિવ પંચાયત તથા રામદેવપીર બાપાના પરિવાર સાથેની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ તા. 29 ને બુધવારે…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન બાદ વરરા જા ઘોડે ચડ્યા

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના ગાંગડી (વીરપુર) ગામના નવયુવાન કિશન ચેતરીયાએ ગઈકાલે રવિવારે પ્રભુતામાં પગલાં માંડતા પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સર્વે ગ્રામજનો અને નવયુવાનોને તેમણે મતદાન કરવાની અપીલ કરી હતી. કિશન ચેતરીયાએ મતદાન કર્યા બાદ જ પોતાની જાન પ્રસ્થાન કરાવી હતી – ટીંબડી ગામે લગ્નના…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના હોદ્દેદાર ો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થયા

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભરવાડ તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિમિષાબેન નાનજીભાઈ નકુમે પોતાના વિસ્તારોમાં મતદાન કર્યું હતું. આ સાથે તેઓએ જિલ્લાની જનતાને મહત્તમ મતદાન થાય તે માટે પણ અનુરોધ કર્યો…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5.33 લાખ મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ – જિલ્લા પંચાયતમાં 64 ટ કા મતદાન નોંધાયું –

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયત સાથે 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા તથા સાલાયા પાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમાં મહત્વની જિલ્લા પંચાયતમાં અંદાજિત 64.02 ટકા મતદાન નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો માટેના કરવામાં આવેલા મતદાનમાં 69.41ટકા પુરુષ,…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન પ્રક્રિ યા શાંતિપૂર્ણ રીતે સંપન્ન: હારજીતના થતા દાવા ઓ – કાળઝાળ ગરમીમાં મતદારોને બૂથ સુધી પહોંચાડવ ા ઉમેદવારોની દોડધામ –

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૪-૨૦૨૬ સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજરોજ વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સાથે જિલ્લાના તમામ ચાર તાલુકાઓ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પંચાયત તેમજ ખંભાળિયા નગરપાલિકા અને રાવલ નગરપાલિકા સાથે સલાયાની એક બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આજે દિવસ દરમિયાન થયેલી આ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક યુવાઓ પ્રથ મ વખત મતદાન પ્રક્રિયામાં સહભાગી થયા

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ નગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ છે. ત્યારે આ વર્ષે 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો- યુવતીઓએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. ખંભાળિયાના રહીશ અને અમદાવાદ ખાતે ઉચ્ચ અભ્યાસ કરતા વિવેક મિલનભાઈ કોટેચા, પૂર્વશીબેન ભટ્ટ, માધવીકાબા જયપાલસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાઓએ પ્રથમ વખત આ મતદાન પ્રક્રિયામાં…

Read More

કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના ગ્ રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા ગ્રામજનોએ આજરોજ તેમના વિવિધ પ્રશ્ને મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરતા તંત્ર દોડતું થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ ચૂંટણી પૂર્વે સંબંધિત તંત્રને આ મુદ્દે લેખિત પત્ર પણ પાઠવ્યો હતો. કલ્યાણપુર નજીક આવેલા અને આશરે 1650 જેટલા મતદારો ધરાવતા મેઘપર ટીટોડી ગામના લોકો…

Read More

નવા રતનપર સીટ પર 71.57% મતદાન: કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર અને છાવણીઓમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

જૂના રતનપર 75% સાથે સૌથી મોખરે, રામપર 73.83%, નવા રતનપર 70.41% અને સુરકામાં 69% મતદાન નોંધાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે નવા રતનપર તાલુકા પંચાયત સીટ પર આજે લોકશાહીનો પર્વ ઉજવાયો હતો. સવારના સાત વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આ બેઠક પર મુખ્યત્વે ભારતીય…

Read More

ચૂંટણીના દિને ખંભાળિયાના કેશોદ ગામના રાજ કીય આગેવાન લખમણભાઈ ડેરનું અવસાન

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના આહિર અગ્રણી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને વડત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી રંજનબેન કશ્યપભાઈ ડેરના સસરા અને અગ્રણી કશ્યપભાઈ આહીરના પિતાશ્રી લખમણભાઈ કાળુભાઈ ડેર (ઉવ. 84) નું આજરોજ સવારે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. તેમના આ નિધનથી નાના એવા કેશોદ ગામ સાથે આહીર સમાજમાં ઘેરા શોકની…

Read More

સંત શ્રી બુબૂડાનાથનું ચૂંટણી જ્ઞાન: જો સાથ મેં નહીં હૈ વો સામને હૈ [[પહેલી ધારની વાત – નારન બારૈયા]]

પહેલી ધારની વાત – નારન બારૈયા ​ચૂંટણીનો માહોલ જામ્યો હોય અને એમાંય જો વાત ભાવનગર જિલ્લાની હોય, તો પછી પૂછવું જ શું? ભાવનગર એટલે ગઠિયા, ગાંઠિયા અને હવે તો ‘પક્ષ-પલટા’નો પણ અડ્ડો! અહીં પવનની દિશા બદલાય કે ન બદલાય, પણ નેતાઓના ખેસના રંગ જરૂર બદલાઈ જાય છે. આ ગરમાગરમ માહોલમાં મને એક પ્રશ્ન થયો કે…

Read More