Headlines

સરદાર વલ્લભભાઈ પટેલની જેલ યાત્રાની 96મી વર્ષગાંઠ  : ભાવનગરમાં જિલ્લા જેલ ખાતે સરદાર યુવા મંડળ દ્વારા કાર્યક્રમ

  વિપુલ હિરાણી  ભાવનગર તા.૬ આજે ૭ મી માર્ચ ૧૯૩૦ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની રાસ ગામે થી અંગ્રેજ અમલદારો ધરપકડ કરી હતી આથી સરદાર સાહેબ ની સૌ પ્રથમ વાર જેલ યાત્રા ની ૯૬ મી વર્ષગાંઠ ઉજવણી કાર્યક્રમ ભાવનગર જિલ્લા જેલમા યોજાશે. સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં તારીખ સાતમી માર્ચ સવારે…

Read More

ધોરણ ૧૨ કોમર્સ – આંકડાશાસ્ત્ર વિષયમાં સફળતા માટે આયોજનબદ્ધ તૈયારી જરૂરી : હેમંત સોલંકી

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ કોમર્સની પરીક્ષાઓ શરૂ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષયની તૈયારી યોગ્ય આયોજન સાથે કરવી અત્યંત જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ આ વિષયને ગણિતીય વિષય માનતા હોવાથી શરૂઆતમાં થોડી ભયભીતતા અનુભવતા હોય છે, પરંતુ બોર્ડના જૂના પ્રશ્નપત્રો અને ચેપ્ટરવાર બ્લૂપ્રિન્ટનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે…

Read More

ભાવનગરના યુવા એડવોકેટ ડો. પિન્કીબેન રિઝવાણીનો આજે જન્મદિવસ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૭ ભાવનગર જિલ્લા પંચાયતમાં કાનૂની અધિકારી તરીકે ફરજ બજાવતા યુવા એડવોકેટ ડો. પિન્કીબેન અશોકભાઈ રિઝવાણીનો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.ડો. પિન્કીબેન રિઝવાણી માત્ર કાનૂની ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક ક્ષેત્રમાં પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગરના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. ટ્રસ્ટ…

Read More

ભાવનગર રેન્જના આઈજી તરીકે આર.વી. અસારી ગુરુવારે ચાર્જ સંભાળશે 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૭ રાજ્ય સરકાર દ્વારા  પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરતા ૩૭ જેટલા IPS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ફેરબદલ અંતર્ગત ભાવનગર રેન્જને નવા આઈજી  મળ્યા છે. ભાવનગર રેન્જ આઈજી તરીકે રાજેન્દ્ર વી. અસારીની વરણી કરવામાં આવી છે. ​ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે બદલીઓ કરવામાં…

Read More

ભાવનગરમાં કાલે રવિવારે સ્વર આનંદ ગ્રુપ દ્વારા ૩૧ મો કાર્યક્રમ યોજાશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૭  ભાવનગરમાં આનંદપટ્ટણી પ્રેરિત, સ્વર આનંદ  ગૃપ દ્વારા આયોજીત જુના નવા સુમધુર ફિલ્મી ગીતો નો   ૩૧ મો   કાર્યક્રમ   કરાઓકે ટ્રેક પર તા. ૮//૩/૨૦૨૬ ને રવિવારે સાંજે ૬.૦૦ થી ૯.૦૦ શિશુ વિહાર રંગમંચ પર લાઇવ રજુ થશે, જેમાં આનંદપટ્ટણી, ઈશાની પટ્ટણી,ડો. રવિ થોરાત,            કેતન રાવલ, , ડો.અનિલભાઈ…

Read More

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા. ૧૦ માર્ચે મહિલા સંમેલન યોજાશે : વિશિષ્ઠ ઉપલબ્ધિ ધરાવતી ગૃહિણીઓનું જાહેર મંચ પર સન્માન થશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૬ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા દર વર્ષે તા. ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે “Rights, Justice, Action for All Women and Girls” થીમ જાહેર કરવામાં આવી છે.  મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા અને સમાજના સર્વાંગી વિકાસમાં તેમની સક્રિય તથા અર્થપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા હેતુસર ભાવનગર…

Read More

નવારતનપર ગામના ગ્રામજનો માટે ખુશખબર: ભાવનગર-કોળીયાક રોડથી ગામને જોડતો એપ્રોચ રોડ થશે નવોનકોર

​પૂર્વ અને વર્તમાન સરપંચના સંયુક્ત પ્રયાસોથી અંદાજે ₹36.60 લાખના ખર્ચે રસ્તાનું કામ મંજૂર; આગામી સમયમાં ખાડામુક્ત અને સુરક્ષિત પરિવહનનો માર્ગ મોકળો થશે ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પ્રવેશદ્વાર સમાન મુખ્ય એપ્રોચ રોડની હાલત હવે સુધરવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો જે સુવિધાની રાહ જોઈ રહ્યા હતા, તે હવે સાકાર થવા…

Read More

સિહોરના તરશીંગડા ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરે પૂનમની ભવ્ય ઉજવણી: ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

કિશોર ચિમનાણી, સિહોર ​ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ડુંગરોની હારમાળા વચ્ચે બિરાજતા અને ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા આઈ શ્રી તરશીંગડા વાળા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ‘હાલતા હોકારો દેનારી’ રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. ​આ ધાર્મિક ઉત્સવમાં…

Read More

“ધ ગ્રેટ વર્લ્ડ”ના પ્રેરણાદાયક સદસ્ય બુબૂની અચાનક દર્દભરી વિદાય : એક શ્વાન થઈને મનુષ્ય જગતને વિવિધ લખાણોમાં કેટાલીટીક એજન્ટ તરીકે અનેક પ્રેરણાઓ આપી હતી

નવા રતનપર, તા. 2 ફેબ્રુઆરી 2026  ન્યુઝ વેબસાઈટ “ધ ગ્રેટ વર્લ્ડ” પરિવારના હોશીલા સદસ્ય બુબુ ધ ગ્રેટનું આજે વહેલી સવારે ટૂંકી બીમારીના અંતે મોત થયું હતું. બુબૂ છેલ્લા બે દિવસથી શ્વાસ ને લગતી બીમારીથી પીડાતો હતો અને તેને ખાસી અને કફની વ્યાપક અસર હતી. તેના માટે દવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ ગત રાત્રીના તેની…

Read More

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનીના નિધનથી ભાવનગરમાં શોક: ખોજા શિયા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનીના નિધનથી ભાવનગરમાં શોક: ખોજા શિયા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ ​શહેરના આંબાચોક મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, ખોજા સમાજ ત્રણ દિવસનો શોક પાળશે અને એક દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે ​ભાવનગર: ​ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેની અને તેમની સાથે અન્ય મહાનુભાવોના થયેલ આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર…

Read More