Headlines

પાલીતાણામાં સિંધી સમાજ દ્વારા  ચેટીચંદની ભવ્ય ઉજવણી 

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૦ ભાવનગર જિલ્લાના પાલીતાણા ના ગારિયાધાર રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ઉડેરોધામ ખાતે દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે આજ રોજ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ચેટીચંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવાર થી જ ભાવિ ભક્તો દર્શન માટે ઝુલેલાલ મંદિર માં આવ્યા હતા તેમજ…

Read More

૫ વર્ષની બાળકી નૈત્રીએ શેત્રુંજય મહાતીર્થની ‘છ ગાઉ’ની પદયાત્રા કરી અનોખી ભક્તિ પ્રગટ કરી

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૧​ શેત્રુંજય મહાતીર્થની પવિત્ર ભૂમિ પર આજે ભક્તિ અને મક્કમ મનોબળનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુરતની વતની અને માત્ર ૫ વર્ષની વય ધરાવતી બાળકી નૈત્રી અક્ષત દોશીએ ગિરિરાજની કઠિન ગણાતી ‘છ ગાઉ’ની પદયાત્રા પગે ચાલીને અત્યંત ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી સમગ્ર જૈન સમાજનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે.​આજરોજ તા. ૧/૩/૨૦૨૬ના…

Read More

પાલિતાણામાં ગિરિરાજ ‘આદિનાથ’ના જયઘોષ સાથે ફાગણ સુદ તેરસની ‘છ ગાઉ’ની મહાયાત્રા સંપન્ન: લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧ જૈન ધર્મના સર્વોચ્ચ તીર્થધામ પાલિતાણા ખાતે આજે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે વિશ્વપ્રસિદ્ધ ‘છ ગાઉ’ની મહાયાત્રા ભક્તિમય માહોલમાં યોજાઈ હતી. વહેલી સવારે ૪.૩૦ કલાકે ગિરિરાજની ગોદમાં ‘દાદા આદિનાથ’ના ગગનભેદી જયઘોષ સાથે યાત્રિકોનો અવિરત પ્રવાહ શરૂ થયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવને…

Read More

ભાવનગરના પાલિતાણામાં રૂ.૨૨.૮૮ લાખ ની ઘરફોડ ચોરી કરનાર વિપુલ ઉર્ફે ભૂરો હિંમતભાઈ ચૌહાણ મળી આવતા લોકઅપમાં “ભવ્ય સ્વાગત” કરતી પોલીસ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગરતા.૨૪  ભાવનગર જિલ્લામાં LCB પોલીસ અને પાલીતાણા રૂરલ પોલીસ બન્ને સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના પગલે રોડ ઉપર ઉભેલા જાળીયા ગામના શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર LCB…

Read More

પાલિતાણાના સતુઆબાબા વિદ્યાસંકુલમાં ભવ્ય નેત્ર નિદાન શિબિર યોજાઈ: ૨૨૭ દર્દીઓની તપાસ

મુકેશ પંડિત, પાલીતાણા ​પાલિતાણા સ્થિત શ્રી સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે સુદર્શન નેત્રાલય, અમરેલીના સહયોગથી નેત્ર નિદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં સંસ્થાના પ્રમુખ ગીરીશભાઈ ગોધાણી અને ભીમજીભાઇ જસાણીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં પાલિતાણાના વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓ, સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું…

Read More

શેત્રુંજીડેમ ખાતે માતૃભાષાનાં મહત્વ અને સર્પ જ્ઞાન અંગે વકત્વય યોજાયું

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.19  કન્યા વિધ્યાલય, પાલીતાણા દ્રારા એનએનએસ યુનિટ દ્રારા શેત્રુંજી ડેમ ખાતે આયોજીત શિબિરમાં તા. ૧૩ ફેબ્રુઆરીનાં રોજ માતૃભાષાની મીઠાશ, મહત્વ અને જરુરિયાત અને સાથે સાથે સર્પ વિષયક માહિતી ધર્મ અને વિજ્ઞાનને સાથે સાંકળીને શિક્ષિકા અને સર્પ મિત્ર  રૂપાલી  ચૌહાણે હાઈસ્કૂલની શિબિરાર્થી બહેનોને પોતાનાં વક્તવ્ય દ્રારા પૂરી પાડેલ. હાઈસ્કૂલની વિધ્યાર્થિનીઓએ  પૂરક માહિતી…

Read More

સોનગઢ રેલવે સ્ટેશન પર મળેલા નાબાલિક બાળકને રેલવે કર્મચારીઓની સતર્કતાથી મળ્યું સુરક્ષિત સંરક્ષણ

શંભુ સિંહ, ભાવનગર તા. 18 ફેબ્રુઆરી 2026ના રોજ રેલવે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત સતર્ક ફરજ દરમિયાન સોનગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક–01 પર ફરજ બજાવતા પોઇન્ટ્સમેન બલવીર મીના ને એક નાબાલિક બાળક શંકાસ્પદ સ્થિતિમાં ફરતો જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન બાળક પોતાના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. ત્યારબાદ પોઇન્ટ્સમેન દ્વારા તેને તાત્કાલિક સ્ટેશન માસ્ટર પંકજ…

Read More

પર્યાવરણ સુરક્ષા માટે હણોલ ગામ દ્વારા ચાલતું સાઈકલ અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણા દાયક

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ચાલતી સાઈકલ યાત્રા પ્રસ્થાન કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઈશ્વરિયા શુક્રવાર તા.૧૬-૧-૨૦૨૬(મૂકેશ પંડિત) ગોહિલવાડના ગૌરવરૂપ બનેલા હણોલ ગામમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ચાલતી સાઈકલ યાત્રા પ્રસ્થાન કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પર્યાવરણ સુરક્ષા માટે હણોલ ગામ દ્વારા ચાલતું આ સાઈકલ અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણા દાયક હોવાનું જણાવ્યું. સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ…

Read More

સરકારી કૉલેજ પાલિતાણા અને વલ્લભીપુરના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન

હરેશ જોષી, પાલિતાણાસરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ પાલિતાણા દ્વારા આગામી 17 જાન્યુઆરી 2026ના રોજ KMGB સરકારી વિનયન કૉલેજ, વલ્લભીપુર અને જૈન (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી) બેંગલુરુના સહયોગથી ઇન્ટરનેશલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સનો હેતુ NEP 2020 ને ડિજિટલ માધ્યમથી વધુ સાર્થક અને વધુ સર્જનલક્ષી બનાવવાનો છે. આ કોન્ફરન્સ KMGB સરકારી વિનયન કૉલેજ વલ્લભીપુર…

Read More

પાલિતાણા મહિલા કૉલેજની વિદ્યાર્થિનીઓની રમતક્ષેત્રે વધુ એક યશકલગી

પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને એમ. કે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ -કોમર્સ કૉલેજ, પાલિતાણાની વિદ્યાર્થિનીઓએ પાલિતાણાના આદર્શ હણોલ ગામે સાસંદ અને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરીત આત્મનિર્ભર હણોલ ગ્રામીણ ખેલકુદ મહોત્સવ-૨૦૨૬ મા જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતાં નારગેલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન, વૉલીબોલ તથા રસ્સાખેચમા દ્વિતીય સ્થાન, ગોળાફેકમા નિશા ચૌહાણ પ્રથમ, મેન્સી…

Read More