દ્વારકામાં અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો પ્રારંભ
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૬ દ્વારકા ખાતે અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો પ્રારંભ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ કરાવ્યો હતો. સાથે તેમણે દ્વારકાધીશ મંદિર અને શારદાપીઠ ખાતે દર્શન કર્યા હતા. આ ઉપરાંત અર્જુનભાઈ મોઢવાડીયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાંધવી (હર્ષદ) ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યાં હતાં તેમજ વન વિભાગ દ્વારા નિર્મિત અને…
