Headlines

ખંભાળિયા: નયારા એનેર્જીના સહયોગથી 500થી વધુ વિદ્યાર્થીઓએ સોફ્ટ સ્કિલ્સ તાલીમ મેળવી

– મોટા માંઢામાં ગૌશાળાનું નવીનીકરણ: સીએસઆર હેઠળના વિવિધ પ્રકલ્પોની સરાહના – – સિંહણ, મોટા લાખિયા અને વાડીનારમાં પશુધન સંવર્ધન અંગે કાર્યક્રમો યોજાયા – જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૫        ખંભાળિયા નજીક આવેલી વિશ્વ સ્તરની કંપની નયારા એનેર્જીના સહયોગથી જામનગર અને દ્વારકા જિલ્લામાં રોજગાર કૌશલ્ય અંગેની સોફ્ટ સ્કિલ્સ તાલીમ પૂર્ણ કરનારા 500થી વધુ સ્થાનિક યુવાનોને…

Read More

જામનગર સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા જામ વંથલીમાં યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 79 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા- સમસ્ત પંચકોશી ભરવાડ સમાજના અગ્રણી રાજુભાઈ ભરવાડનું સન્માન કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૬        જામનગર જિલ્લાના જામ વંથલી ગામ ખાતે જામનગર જિલ્લા સમસ્ત પંચકોશી ભરવાડ સમાજ આયોજિત 15 મા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 79 નવદંપતીઓએ દાંપત્યજીવનમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ સમાજની એકતા, સંસ્કૃતિ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.       આ સમૂહ લગ્ન ઉત્સવમાં…

Read More

ખંભાળિયા નજીક મોટરસાયકલ અકસ્માતમાં યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫           ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામે રહેતો તનવીર મકબુલભાઈ ખીરા નામનો 18 વર્ષનો યુવાન તેના મિત્ર અશફાક સાથે યામાહા મોટરસાયકલ પર બેસીને મંગળવાર તા. 3 ના રોજ ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે ઉર્ષના મેળામાં ગયો હતો. જ્યાંથી સાંજના સમયે પરત ફરતી વેળાએ બાઈક ચાલકે તેનું મોટરસાયકલ પૂરઝડપે…

Read More

દ્વારકામાં અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો પ્રારંભ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૬         દ્વારકા ખાતે અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો પ્રારંભ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ કરાવ્યો હતો. સાથે તેમણે દ્વારકાધીશ મંદિર અને શારદાપીઠ ખાતે દર્શન કર્યા હતા.      આ ઉપરાંત અર્જુનભાઈ મોઢવાડીયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાંધવી (હર્ષદ) ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યાં હતાં તેમજ વન વિભાગ દ્વારા નિર્મિત અને…

Read More

ખંભાળિયાના પીપરીયા ગામે ઈસુદાન ગઢવીના વતનમાં ધર્મોત્સવ કાર્યક્રમો ભવ્ય રીતે સંપન્ન

– સંતો-મહંતો, પૂજ્ય માતાજીઓ, કલાકારો, આગેવાનો વિકાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામના મૂળ વતની એવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પ્રાર્થના ફાઉન્ડેશનના ચેરમેન ઈસુદાન ગઢવીના પીપરીયા ગામે તાજેતરમાં “લોટી ઉત્સવ અને નામકરણ વિધી” પ્રસંગે અનેકવિધ કાર્યક્રમના ભવ્ય આયોજનો થયા હતા. આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો,…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)         ધનરાજભાઈ પરિમલભાઈ નથવાણી ફોર્ચ્યુન-500 કંપની ગણાતી તેમજ ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા કોર્પોરેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં ગ્રુપ પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવે છે. કાપડ અને પોલિએસ્ટર કંપનીમાંથી રિલાયન્સ ઉત્ક્રાંતિ પામીને એનર્જી, મટિરિયલ્સ, રિટેલ, એન્ટરટેઈનમેન્ટ અને ડિજિટલ સેવાઓ સહિતના ક્ષેત્રોમાં કાર્યરત બનીને ટોચના ઉદ્યોગગૃહમાં પરીવર્તન પામી…

Read More

ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલનું સાંસદ પરિમલભાઈ નથવાણીના હસ્તે લોકાર્પણ

– શિક્ષણ સહિતના લોકોપયોગી કાર્યો માટે રિલાયન્સ સતત સંકલ્પબદ્ધ: નથવાણી – – રૂ. 1.50 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બે માળનું શાળાભવન તૈયાર – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૬      રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના હસ્તે ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું…

Read More

એક તરફી કથિત પ્રેમના કારણે ખંભાળિયાના યુવાનને મળ્યું મોત: રામનગરના યુવાનની હત્યામાં વિગતો પ્રકાશમાં આવી

– – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૬       ખંભાળિયાના રામનગર વિસ્તારમાં એક પરિણીત યુવાનની થોડા દિવસો પૂર્વે થયેલી કરપીણ હત્યાના પ્રકરણમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા આરોપી એવા મૃતકના કુટુંબી મોટા બાપુ તેમજ તેમની બે પુત્રીઓની અટકાયત કરી મેળવેલા પોલીસ રિમાન્ડમાં કેટલીક ચોંકાવનારી વિગતોમાં યુવાનના એક તરફથી પ્રેમની બાબત પ્રકાશમાં આવી છે.       …

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં સામૂહિક બદલી કરાઈ : 98 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

– જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬          દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ  ગઈકાલે બુધવારે જિલ્લા પોલીસ તંત્રમાં સામૂહિક બદલીઓ કરી જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ વિગેરે દરજ્જાના કુલ 98 પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલીઓ કરી છે.       જેમાં ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિપકભાઈ…

Read More

ખંભાળિયા: નદીના કીચડમાં ફસાઈ ગયેલી ગૌમાતાનું રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૬       ખંભાળિયામાં મહાપ્રભુજી બેઠક પાસે આવેલી નદીમાં કીચડ માં એક ગાય ફસાઈ ગઈ હોવા અંગેની જાણ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.       ગંભીર રીતે કીચડમાં ફસાઈ ગયેલા આ ગૌમાતાને બહાર કાઢવી ખૂબ જ કઠિન…

Read More