“માયા”પુત્ર જયરાજને “સીટ”નું તેડું: ભોગ બનનાર નવનીતનો દાવો- માયા આહીર ને માફી માંગવી પડી એટલે એના પુત્રએ ષડયંત્ર રચ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદબગદાણા કોળી યુવક હુમલા કેસમાં અંતે લોકગાયક માયા આહીરના પુત્ર જયરાજ આહીરને SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. નવનીત બાલધિયાએ પોતાના પરના હુમલામાં માયાપુત્ર જયરાજનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. એસઆઈટી સમક્ષ બે દિવસ પહેલા હાજર થયેલા નવનીત બાલધિયાએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા સોંપ્યા હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે…

Read More

ખંભાળિયા નજીક કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત: મુસાફરો ઘવાયા

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૬          ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપર ગત મોડી રાત્રિના સમયે મોટરકાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. જેને કારણે સાત જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી.         આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – જામનગર હાઈવે પર કંચનપુર ગામના પાટીયા પાસેથી…

Read More

નવારતનપર ગ્રામ પંચાયતના બે સભ્યો ગેરલાયક : 3 સંતાન ધરાવનાર છગન દયાળ બારૈયાને “કટુ-વચન” કેમ કહેતા નથી સરપંચ? : પંચાયત સદસ્ય હોવા છતાં સરકારી જમીનમાં દુકાન ચણીને દબાણ કરનાર પ્રવીણ મકવાણાને સરપંચ શા માટે હટાવતા નથી? અ-સભ્યો મામલે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત શા માટે નહીં?

નારન બારૈયા, નવારતનપર, 20 જાન્યુઆરી,2026ભાવનગર તાલુકાના નવા રતનપરમાં નિયમોને નેવે મૂકીને રૂપિયા બે લાખના ખર્ચે બનેલા બે અવેડા મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા અને ઉપસરપંચ ધર્મેશ બારૈયાના ભાઈ અલ્પેશ બારૈયા વચ્ચે મિલી ભગત હોવાની અને પેમેન્ટ મામલે બંને વચ્ચે કોઈ “વહીવટ” થઈ ગયો હોવાની શંકાઓ સેવાઈ રહી છે ત્યારે જ સરપંચ ગૌતમ બારૈયા પોતાની બોડીના બે…

Read More

પોરબંદરમાં ટુર પેકેજના નામે લોકોને 3.50 લાખના શીશામાં ઉતારનાર અમદાવાદની નેહાને લોકઅપમાં ઉતારતી એલસીબી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરમાં ૨૦૨૨ના વર્ષમાં કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની કંસાર હોટલના મીટીંગહોલમાં લોકોને ખોટા ટુર પેકેજની સ્કીમની લાલચ આપી છેતરપીડી કરવાના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી લાલશાહીથી નાસતા ફરતા આરોપી બહેનને અમદાવાદ ખાતેથી પકડી પાડી પોરબંદર એલ.સી.બી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરની કમલાબાગ પોલીસના છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હિટ એન્ડ રનના કેસોમાં ચૂકવાયેલા વળતરના કેસોની સમીક્ષા : DLSA કચેરી દ્વારા એક વર્ષમાં કુલ રૂ. 89 લાખ પુનર્વસન માટે ચૂકવાયા

– જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬       જાન્યુઆરીથી માર્ચ -2026 ની UTRC મિટિંગનું આયોજન અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનની અધ્યક્ષતામાં અન્ડર ટ્રાયલ રીવ્યુ કમિટિ (UTRC) ની રચના કરવામાં આવી છે. જેમાં મેમ્બરર્સ તરીકે જિલ્લા કલેકટર DLSA ના સેક્રેટરી (કો-ઓર્ડીનેટર), જિલ્લા પોલિસ અધિક્ષક, મુખ્ય જિલ્લા સરકારી વકીલ, જેલ અધિક્ષક છે. જે…

Read More

ભાણવડમાં બે મિત્રોને ગાળો ભાંડી, મારી નાખવાને ધમકી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬ ખંભાળિયા નજીક બાઈક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ      ખંભાળિયા – લાલપુર હાઈવે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર એક મંદિર પાસેથી જી.જે. 10 બી.ક્યુ. 6708 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના માનવર તાલુકાના રહીશ એવા સરવનભાઈ ભગવાનભાઈ ડાવર નામના 38 વર્ષના યુવાને પોતાનું મોટરસાયકલ…

Read More

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે ખંભાળિયામાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

– એ.બી.વી.પી. દ્વારા આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬      ખંભાળિયામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગ રૂપે “સ્વામી વિવેકાનંદ યુવા કપ 2026” નું આયોજન કરવામાં આવ્યું હતું.      આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ખાતે આવેલ વછરાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં ખંભાળિયા…

Read More

બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિના નિર્ણય સામે તીર્થ પુરોહિતો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ

– 25 દિવસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા        બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 25 દિવસ થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા કાળી પટ્ટી બાંધી દેવસ્થાન સમિતિના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.      આજરોજ બેટ દ્વારકાધીશ મંદિર નજીક…

Read More

મુંબઈ ખાતે 30 મી જાન્યુઆરીથી ત્રિદિવસીય લોહાણા બિઝનેસ ફોરમનું ભવ્ય આયોજન

– LIBF ના ઉપક્રમે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવિધ આયોજનો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬      શ્રી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (એલ.આઈ.બી.એફ.) ના ઉપક્રમે આગામી તારીખ 30 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી મુંબઈ ખાતે બિઝનેસ તેમજ ક્રિએટિવિટી સહિતના મુદ્દે ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.       લોહાણા જ્ઞાતિના તજજ્ઞો, વિવિધ બિઝનેસ ટાયકૂન અને…

Read More

ખંભાળિયામાં ગુરુવારે રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન (નાત)નું ભવ્ય આયોજન

– વીરદાદા જસરાજજીના “શૌર્યદિન” નિમિત્તે વિઠ્ઠલાણી પરિવારનું સેવાકાર્ય – જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૬       રઘુવંશી જ્ઞાતિના પૂજનીય વીર દાદા જસરાજીની પુણ્યતિથિના “શૌર્ય દિન” નિમિત્તે આગામી ગુરૂવાર તા. 22 ના રોજ અહીંના રઘુવંશી અગ્રણી અને લોહાણા જ્ઞાતિના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણી પરિવાર દ્વારા રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદ (નાત)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.     …

Read More