Headlines

ખંભાળિયામાં રઘુવંશી વિધાર્થીઓ માટે “માં સરસ્વતી સન્માન સમારોહ” યોજાયો

– જ્ઞાતિના 318 વિદ્યાર્થીઓને કરાયા પુરસ્કૃત – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      ખંભાળિયામાં શ્રી રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “માં સરસ્વતી સન્માન સમારોહ” સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.       ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન ટ્રસ્ટના…

Read More

વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ભારતે મેળવ્યો સુવર્ણચંદ્રક: ગુજરાતના ભાવનગરના યુવાને વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કર્યું

ફોરવર્ડ બેન્ડ સિંગલ સ્પર્ધાની ફાઇનલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પછાડીને ભાવનગરના ખેડૂત પુત્ર અને બીએસએફના જવાન શિયાળ કૃષ્ણભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાના એવા માથાવાડા ગામના વતની અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન શિયાળ કૃષ્ણભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાયેલી પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં દેશ માટે સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. સ્પોર્ટ્સ…

Read More

વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ભારતે મેળવ્યો સુવર્ણચંદ્રક: ગુજરાતના ભાવનગરના યુવાને વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કર્યું

ફોરવર્ડ બેન્ડ સિંગલ સ્પર્ધાની ફાઇનલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પછાડીને ભાવનગરના ખેડૂત પુત્ર અને બીએસએફના જવાન શિયાળ કૃષ્ણભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાના એવા માથાવાડા ગામના વતની અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન શિયાળ કૃષ્ણભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાયેલી પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં દેશ માટે સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી…

Read More

ખંભાળિયા શહેરમાં આવતીકાલે છ કલાકનો વીજકાપ

 જામ ખંભાળિયા, તા. ૦૬: ખંભાળિયા પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન કામગીરી અને વીજ લાઈનના જરૂરી સમારકામની કામગીરીના હેતુથી ખંભાળિયા શહેરના ફીડર નં. 2 હેઠળના નવાપરા, બેઠક રોડ, સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, યોગેશ્વર નગર, ધોરીવાવ, કચોરીયા વાડી, બજાણા રોડ, વિગેરે વિસ્તારોમાં રવિવાર તા. 7 જૂનના રોજ સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું પીજીવીસીએલ…

Read More

કામ-ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવી: ખંભાળિયાનો બનાવ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૬-૨૦૨૬         તાલુકાના વડત્રા ગામે રહેતા હિતેશભાઈ નારણભાઈ નંદાણીયા ગામના 27 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાને આઈટીઆઈ કર્યું હોય, અને તેમણે ઘણા સમયથી નોકરી શોધવા છતાં કોઈ કામ ધંધો મળતો ન હોવાથી આ બાબતે તેમને મનમાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૬-૨૦૨૬       ગુજરાત રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં નહાવા પડેલી વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બનવા ન પામે તે માટે તકેદારી રાખવા તેમજ આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. ડેમ, જળાશય, નદી…

Read More

ખંભાળિયા સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્ર કણજારીયાની રાજ્યસભાના સાંસદ માટે પસંદગી: પસંદગીને આવકારતા ખંભાળિયાના વતની પરિમલ નથવાણી

કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૫  ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલી યાદીમાં બીજેપીના રાજ્ય સભાના સાંસદ માટે ગુજરાત રાજ્યના ચાર ઉમેદવારો પૈકી ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાની કરવામાં આવેલી જાહેરાતને ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને હાલાર પંથકમાં વ્યાપક આવકાર સાંપળ્યો છે.        ખંભાળિયા શહેરના…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ ખંભાળિયાના રહીશ સંજયગર બાબુગર મેઘનાથી વિરુદ્ધ પોરબંદરના રહીશ ફરિયાદી દિવ્યાબેન રાજેન્દ્રભાઈ પરમાર દ્વારા રૂપિયા 15 લાખ હાથ ઉછીના આપ્યાનો દાવો કરી અને સંજય મેઘનાથી વિરુદ્ધ પોરબંદરની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે રોકાયેલા જાણીતા એડવોકેટ ધ્રુમિલભાઈ પંચમતીયા દ્વારા…

Read More

કાળઝાળ ગરમીમાં દ્વારકાની 139 વર્ષ જૂની ગૌશાળામાં શીતળતાનો મહાકુંભ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ હાલ આભમાંથી સૂર્યનારાયણ અગનગોળા ફેંકી રહ્યા છે અને માણસ પણ છાંયો શોધી રહ્યો છે, ત્યારે દ્વારકામાં જગત મંદિરની છાયામાં આવેલી 139 વર્ષ જૂની ઐતિહાસિક ગૌશાળામાં માનવતાનો એક અનોખો પર્વ ખીલી ઉઠ્યો હતો. દ્વારકા શહેર ભાજપ મહામંત્રી રવિભાઈ બારાઈએ રાજનીતિના પગરખાં બહાર ઉતારી, ગૌશાળામાં ગૌ-ભક્ત તરીકે પ્રવેશ કરી ગૌમાતાના આત્માને ઠંડક પહોંચાડી…

Read More