કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ટ્રેનમાં મુસાફરી કરી જાહેર પરિવહનનો આપ્યો સંદેશ: વડાપ્રધાનની અપીલને આવકારી દિલ્હી અને લખનૌ ખાતેની બેઠકમાં જવા રેલવે પ્રવાસ પસંદ કર્યો
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના નાગરિકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા માટે કરવામાં આવેલી અપીલને આવકારી પોરબંદર જિલ્લાના પ્રભારી તથા ગુજરાત રાજ્યના જળ સંપત્તિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ટ્રેન દ્વારા મુસાફરી કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉત્તર પ્રદેશના…
