વરતેજ રેલવે સ્ટેશન પર ડીઝલ ચોરીના કેસમાં ચાર આરોપીઓ દોષિત ઠર્યા, રેલવે અદાલતે ફટકાર્યો ચાલીસ હજાર રૂપિયાનો દંડ
શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા વરતેજ રેલવે સ્ટેશન પર રેલવેના ડીઝલ એન્જિનમાંથી ઓઈલની ચોરી કરવાના ચકચારી કેસમાં કાયદાકીય પ્રક્રિયાના અંતે મોટો ચુકાદો સામે આવ્યો છે. વરતેજ સ્ટેશન પર ઊભેલા એક રેલવે ડીઝલ એન્જિનમાંથી અંદાજે ૧૫૦ લીટર જેટલા ડીઝલની ચોરી થયાના આ ગંભીર કેસમાં રેલવે સુરક્ષા બળ એટલે કે આરપીએફ ભાવનગર દ્વારા…
