Headlines

આઇન્સ્ટાઇનને આંટે એવી મારી શિયાળુ શોધ : W= BO³ [[ શિયાળાનાં સ્નાન કૌભાંડો : ભાગ 1]] [[ પહેલી ધારની વાત – નારન બારૈયા ]]

ધીસ ઇઝ ધેટ  વિદેશ યાત્રા કરવાનું બને ત્યાં સુધી હું ટાળું છું. કારણ કે હું જ્યાં જાઉં ત્યાં વિદેશના પત્રકારો મને ઘેરી વળે છે અને મારા ઉપર જાતજાતના સવાલોનો મારો ચલાવે છે. (અને એ વાત અલગ છે કે અહીંયા સ્વદેશી પત્રકારો મારો ભાવ પૂછતા નથી. સામેથી પ્રેસ કોન્ફરન્સ બોલાવું છું તો પણ કોઈ આવતું નથી….

Read More

ચાહક, આક્ષેપ, રદિયા, ખુલાસા વેચાણ કેન્દ્ર ( This is That- નારન બારૈયા)

પહેલી ધારની વાત ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે…

Read More

ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર (પહેલી ધારની વાત – નારન બારૈયા)

પહેલી ધારની વાત ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે…

Read More

ફાર્બસ ગુજરાતી સભાના વ્યાપન પ્રકલ્પ અને લોકભારતી વિશ્વવિદ્યાલય, સણોસરા,-ના સહકારમાં 9મીએ અનુબંધ-શિબિર

મૂકેશ પંડિત, ભાવનગર કલા અને વાસ્તવ, સાહિત્ય અને સમાજ, તેમ જ રસાનુભવ અને જીવનની સમજણ એકબીજાં સાથે અનેક રીતે જોડાતાં રહે છે. એ સર્વ અનુબંધો અને આંતર કૃતિત્વોને જોવા, સમજવા, તપાસવાની સજ્જતા આ શિબિરમાં જોડનાર સહુ જાતે કેળવે, એનો અવસર એટલે આ વ્યાપન-પ્રસંગ. ત્રણ દિવસની આ સજ્જતા શિબિરમાં ગુજરાતના કેટલાક ઉત્તમ કેળવણીકારો, સાહિત્ય સર્જકો અને…

Read More

મહેસાણા જિલ્લાનું કડી આપશે શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક – ” સફળતાની સફરે” – 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલનો અનોખો અધ્યાય

હરેશ જોષી, મહેસાણાઆઝાદી પૂર્વે 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, જિ. મહેસાણાના પૂર્વ આચાર્યશ્રી ફુલજીભાઈના [ વર્ષ 1995થી 2008 ] સમય દરમિયાન, સર્વ વિદ્યાલયની સમગ્ર ટીમ મારફત થયેલ કાર્યની રસપ્રદ વિગતોની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં આલેખાયલ છે.256 પૃષ્ઠનું આ પુસ્તક શતાબ્દિ પહેલાં જેમણે સંસ્થાની સ્થાપના કરી એ આદ્યસ્થાપક આ.છગનભા તથા જેમણે સંસ્થાને વૈશ્વિક…

Read More

રવિવારે આકાશવાણી રાજકોટ પર ગારીયાધારના કવિ જગદીશ ગોહેલ “દોસ્ત”નો રેડિયો કાર્યક્રમ – કાવ્ય મંજરી

ધ ગ્રેટ વર્લ્ડ, ગારીયાધારગારિયાધારના કવિ- લેખક; દરજી જ્ઞાતિ અને ગોહેલપરિવારનુ ગૌરવ , કલાપી વાળા જગદિશ ગોહેલ“દોસ્ત”ની લખેલી કવિતાઓનો એક ખાસ રેડિયો કાર્યક્રમ આકાશવાણી રાજકોટના ૭૧ મા સ્થાપના દિવસનિમિત્તે તા ૪.૧.૨૦૨૬ ને રવિવારના રોજ સવારે૮ :૫૦ મિનિટે કાવ્ય ધારા (કાવ્ય મંજરી) અંતર્ગત આકાશવાણી રાજકોટ ઉપરથી પ્રસારિત થશે. તો શ્રોતામિત્રો/ સાહિત્યકારો /સાહિત્યરસિકો અનેરેડિયો મિત્રો ને આ કાર્યક્રમ…

Read More

લિજેન્ડરી પીસ એવોર્ડ કાઉન્સિલ દ્વારા ૭૦ના આરે પહોંચેલા સતીષ ભટ્ટને માનદ ડોક્ટરેટ અને જ્યોતિ ભટ્ટને વુમન્સ એમ્પાવરમેન્ટ એવોર્ડ

હરેશ જોષી – અમદાવાદ સાચું કહેવાય છે કે દરેક અંત નવી શરૂઆત લાવે છે, જેમનાં નામ થોડા સમય માટે ભુલાઈ ગયા હતા કે એક અભિનેતા અને લેખક ૧૯૭૮માં “મરી જવાની મજા” નામની નાટક સ્પર્ધા સાથે તેમની યુગલ યાત્રા શરૂ કરે છે અને પછી તેમની બેંક નોકરીની સાથે સાથે સતીશ ભટ્ટ બેંક સ્પર્ધાઓમાં થિયેટર અભિનેતા તરીકે…

Read More

નવદુર્ગાની નવધા ભકિત : માડી, તારાં રૂપ અનેક

એવી રીતે… – નારન બારૈયા નવદુર્ગાની નવધા ભકિત : માડી, તારાં રૂપ અનેક નિરાકાર રૂપે રહેલી શકિતનું ભૌતિક સ્વરૂપે થયેલ પ્રગટિકરણ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયનિ, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી જેવા નવ નામે ઓળખાય છે નવરાત્રિ એ  સર્વ અંકને આવરી લેતો તહેવાર છે, વળી દરેક આંક સાથે આદ્યશકિતનાં એક-એક રૂપનું મહાત્મ્ય જોડાયેલું છે ચરાચરેશ્વરી ત્વં હિ,…

Read More

“ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શાહને સાંસદ પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન

Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫       પ્રથમ હરોળના ગુજરાતી અખબાર “ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહનું ગઈકાલે ગુરુવારે મોડી સાંજે નિધન તથા પત્રકારત્વની દુનિયામાં એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી અખબારી જગતના વિરલ સંચાલક અને નારી પ્રતિભા શ્રીમતી સ્મૃતિબેન શાહનું અવસાન થતાં અનેક વિતરકો, એજન્ટો તેમજ પત્રકારોએ પોતાના પરનું…

Read More

રોહિત શાહ : પોલિટિશિયનના હાથે સન્માન !?

મને સન્માન મળવું જોઈએ એવી કોઈ અપેક્ષા નથી એ સાચું, પણ સન્માન મળે એ મને ગમે છે, ખૂબ ગમે છે. જોકે મને કોઈ પોલિટિશિયનના હાથે સન્માન મળે એ બિલકુલ ગમતું નથી.મેં એવા ઘણા સમારોહ જોયા છે, જેમાં કોઈ પોલિટિશિયનના હાથે કોઈ વ્યક્તિનું સન્માન થવાનું હોય, ત્યારે પેલી સન્માનિત વ્યક્તિ કરતાં પેલા પોલિટિશિયનને વિશેષ મહત્ત્વ આપવામાં…

Read More