આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા નૂતનવર્ષનો શુભકામના સંદેશ
સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સૂત્ર પણ છે. એટલે સકારાત્મક વિચારોથી, શુભ સંકલ્પોથી યુક્ત થઇ આપણે આશાના દીવડાને પ્રગટાવીએ. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન થાય એના માટેની પ્રાર્થના કરીએ. – પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દીપાવલીનો તહેવાર સમગ્ર ભારતવર્ષમાં અને ભારતીય મૂળના જે-જે લોકો વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છે અથવા તો ભારતની સંસ્કૃતિ સાથે જે…
