Headlines

દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬ ખંભાળિયા નજીક પુરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ      ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા હરીશભાઈ સોલંકી નામના પ્રૌઢને રોડ ક્રોસ કરતી…

Read More

દેવરીયા ગામે વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પની સેવા પ્રવૃત્તિ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬         ખંભાળિયા તાલુકાના દેવરીયા ખાતે સ્વ. વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિતે દિલીપસિંહ કરશનજી જાડેજા (ડી.કે. જાડેજા) તથા જાડેજા પરિવારના આર્થિક સહયોગથી વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 355 જેટલા દર્દીઓની તબીબી ચકાસણી કરી, નિઃશુલ્ક દવા, ચશ્મા અને ટીપા આપવામાં આવ્યા હતા. આ સાથે ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને…

Read More

“ધ ગ્રેટ વર્લ્ડ”ના પ્રેરણાદાયક સદસ્ય બુબૂની અચાનક દર્દભરી વિદાય : એક શ્વાન થઈને મનુષ્ય જગતને વિવિધ લખાણોમાં કેટાલીટીક એજન્ટ તરીકે અનેક પ્રેરણાઓ આપી હતી

નવા રતનપર, તા. 2 ફેબ્રુઆરી 2026  ન્યુઝ વેબસાઈટ “ધ ગ્રેટ વર્લ્ડ” પરિવારના હોશીલા સદસ્ય બુબુ ધ ગ્રેટનું આજે વહેલી સવારે ટૂંકી બીમારીના અંતે મોત થયું હતું. બુબૂ છેલ્લા બે દિવસથી શ્વાસ ને લગતી બીમારીથી પીડાતો હતો અને તેને ખાસી અને કફની વ્યાપક અસર હતી. તેના માટે દવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ ગત રાત્રીના તેની…

Read More

ખંભાળિયાના સતવારા વાડ ખાતે હોળી પર્વે પરંપરાગત ફાગનો કાર્યક્રમ યોજાયો

– મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬      ખંભાળિયામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સતવારા જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતવારા વાડ ખાતે હોળીકા દહન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોળીકા તેમજ પ્રહલાદ એમ બંનેના પૂતળા રાખવામાં આવ્યા હતા. ગતરાત્રે 11:30 વાગ્યા બાદ હોલીકાનું દહન…

Read More

આંતરાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ગુજરાત અધ્યક્ષ તરીકે ડો. કે જે ગઢવીની નિમણૂક

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬       આંતરાષ્ટ્રિય માનવાધિકાર આયોગ વૈશ્વિક સ્તરે માનવાધિકાર ને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. રંગભેદ, લિંગભેદ, જાતિવાદ જેવા વૈશ્વિક દૂષણો સામે નીડરતાથી અવાજ ઉઠાવી ન્યાય અપાવી સામાજિક સમરસતામાં મોટું યોગદાન આપ્યું છે. આ ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત ખંભાળિયા તાલુકાના ડો. કે.જે. ગઢવીને ગુજરાત અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. માનવાધિકારને…

Read More

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનીના નિધનથી ભાવનગરમાં શોક: ખોજા શિયા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનીના નિધનથી ભાવનગરમાં શોક: ખોજા શિયા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ ​શહેરના આંબાચોક મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, ખોજા સમાજ ત્રણ દિવસનો શોક પાળશે અને એક દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે ​ભાવનગર: ​ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેની અને તેમની સાથે અન્ય મહાનુભાવોના થયેલ આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર…

Read More

વનતારા સ્થાપના દિવસ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના એક વર્ષમાં અસંખ્યપ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલ્યા

ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર, 2 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયાના એક વર્ષની ઉજવણી કરતા, વનતારાના સ્થાપના દિવસે, વનતારા એક વર્ષની એ અવિસ્મરણીય સફરને પ્રતિબિંબિત કરે છે, જે દરમિયાન તેણે વન્યજીવ બચાવ ઉપરાંત તેઓને અદ્યતન તબીબી સંભાળ અને વૈજ્ઞાનિક-ઢબે સંવર્ધન પૂરું પાડ્યું છે. અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિત, વનતારાએ બિગ કેટ્સ, સરિસૃપ, પ્રાઈમેટ,…

Read More

જામનગર જિલ્લામાં જળક્રાંતિનો નવો અધ્યાય: રાવલસર ગામેથી ૨૮ તળાવો ઊંડા ઉતારવાના મહાઅભિયાનનો પ્રારંભ

​રોટરી ક્લબ અને જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા ૩૫ કરોડ લીટર જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું લક્ષ્ય, રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે શુભારંભ ​ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર ​વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળસંચયના આહ્વાનને ઝીલીને જામનગર જિલ્લામાં જળસ્તર ઊંચા લાવવા માટે એક ભગીરથ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાવલસર ગ્રામ પંચાયત ખાતે આગામી ૫ માર્ચ ૨૦૨૬ના રોજ રોટરી કોમ્યુનિટી…

Read More

પોરબંદરમાં બીમારીના કારણે પરિણીતાનું મોત: ત્રણ માસ પૂર્વે થઈ હતી ડિલિવરી

​થાઈરોઈડ અને હૃદયની બીમારીથી પીડાતી ૨૮ વર્ષીય મહિલાએ દમ તોડ્યો, કમલાબાગ દ્વારા તપાસ ​પોરબંદર: ​પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બિરલા ફેક્ટરી સામેના કોસ્ટગાર્ડ ક્વાર્ટરમાં રહેતી એક ૨૮ વર્ષીય પરિણીતાનું બીમારીના કારણે કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી વિગત મુજબ, અંકુશ કુમારી દીપક કુમાર (ઉંમર ૨૮) નામની મહિલાનું સારવાર…

Read More

નવા રતનપર ગામમાં હોળીના પર્વ પૂર્વે ‘ઓપરેશન ક્લીન’: સરપંચે જેસીબી ફેરવી હોળી ટીંબાની સફાઈ કરાવતાં પૂર્વ સરપંચ નટુ જેરામનું દબાણ મળી આવ્યું : રાજકારણમાં ગરમાવો

પૂર્વ સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવાની પ્રક્રિયાથી ગામમાં ખળભળાટ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આગામી હોળીના પર્વને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન તેજ કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે જ્યાં હોળી પ્રાગટ્ય થાય છે તે ‘હોળી ટીંબા’ વિસ્તારમાં ગઈકાલે સરપંચ ગૌતમ બારૈયા દ્વારા જેસીબીની મદદથી…

Read More