Headlines

મીઠાપુરના મહિલા પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરીને મકાનનો દસ્તાવેજ કરી આપવા દબાણ: બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૫ ખંભાળિયાના આધેડને પૈસા વ્યાજે આપનાર શખ્સ દ્વારા ત્રાસ

Read More

ગુજરાતની નવ નવી મહાનગરપાલિકાઓના કમિશનરોની પણ તત્કાલ નિમણૂક

ગાંધીનગરગુજરાત સરકારે નવા વર્ષે નવો ધડાકો કરવા માટે અગાઉથી ગજબ ની તૈયારી કરી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે 2025 ના પ્રથમ દિવસે જ તેની જાહેરાત કરવામાં આવી છે અને તેનો અમલ પણ તત્કાલ કરવાનો આદેશ જારી કરાયો છે એટલું જ નહીં તમામ નવી જાહેર થયેલી મહાનગરપાલિકાના કમિશનરની પણ નિમણૂક કરી દેવામાં આવી છે…

Read More

ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકૃષ્ણ શાસ્ત્રીના વ્યાસાસને રામકથાનો પ્રારંભ

હરેશ જોષી, વેલિંગ્ટન ભાવનગર સ્થિત લોકસંત પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજી- કુંઢેલી વાળાના કંઠે ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. કથા પ્રારંભે કથાપ્રેમી રિશિભાઈ પટેલ અને પ્રતિકભાઈ ચૌહાણના નિવાસેથી પોથી યાત્રા નીકળી હતી.રામકથાના મંગલાચરણ બાદ નરેન્દ્રભાઇ ચૌહાણ, જીગરભાઈ ચૌહાણ,મનીષભાઈ મિસ્ત્રી,રાજેશભાઈ સોલંકી તેમજ સ્થાનિક ગાયત્રી પરિવારના પ્રમુખ મીનાબેન પટેલ, નગીનભાઈ પટેલ તથા કાંતિભાઈ પટેલનું વિશેષ…

Read More

ખડસલિયામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાયેલ માતૃશક્તિ સંવાદ મિલન

હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓના પરિણામ સુધારણા માટે આચાર્ય વંદનાબેન ગોસ્વામીએ વિચાર્યું કે વાલી મીટીંગ તો બધા કરે છે ,પણ આપણે આ વખતે અનોખી વાલી મિટીંગ કરવી છે જેમાં વાલીમાં વિદ્યાર્થીઓના માતા જ મિટિંગમાં ફરજિયાત હાજર રહે કારણ કે ગુજરાતીમાં કહ્યું છે તેમ એક…

Read More

ગુજરાત બજેટ 2026-27: લેખકો, સાહિત્યકારો અને પત્રકારો માટે ખુલશે તકોના નવા દ્વાર : ​પત્રકાર કલ્યાણ, પેન્શન અને સામાજિક સુરક્ષાની કટિબદ્ધતા

​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ષ 2026-27ના ઐતિહાસિક બજેટમાં માત્ર માળખાગત સુવિધાઓ જ નહીં, પરંતુ રાજ્યના બૌદ્ધિક વર્ગ એટલે કે લેખકો, કવિઓ અને પત્રકારો માટે પણ પ્રોત્સાહક જોગવાઈઓ કરવામાં આવી છે. ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં કલમના કસબીઓનું યોગદાન મહત્વનું રહેવાનું છે, ત્યારે આ બજેટમાં જ્ઞાનના પ્રસાર અને પત્રકારોની સામાજિક…

Read More

કષ્ટભંજન દેવને શીશ ઝુકાવતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પરિવાર

સાળંગપુર, તા. ૦૫-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)        સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મંદિરે રવિવારે દેશના પ્રથમ હરોળના ઉદ્યોગગૃહ રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ખાસ મુલાકાત લીધી હતી. મુકેશભાઈ અંબાણી સાથે આવેલા તેમના પુત્ર અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું. આ પછી તેમના દ્વારા મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડનું અનુદાન…

Read More

નડિયાદ ખાતે આરંભાશે પૂજ્ય મોરારીબાપુની રામકથા

હરેશ જોષી, નડિયાદ પૂજ્ય મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૫૧ મી રામકથા ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન નડિયાદના શ્રી સંતરામ મંદિરના તત્વાધાનમાં આરંભાઇ રહી છે.સાડા છ દાયકાની કથા યાત્રા દરમિયાન પૂજ્ય બાપુએ નડિયાદમાં પાંચ કથા કરી છે. પૂજ્ય બાપુએ અગાઉ જણાવેલું કે સંતરામ મંદિરે આગામી કથાનું ગાન “માનસ યોગીરાજ” શિર્ષક અંતર્ગત કરવા મનોરથ છે. પરંતુ શનિવારે સાંજે…

Read More

નવદુર્ગાની નવધા ભકિત : માડી, તારાં રૂપ અનેક

એવી રીતે… – નારન બારૈયા નવદુર્ગાની નવધા ભકિત : માડી, તારાં રૂપ અનેક નિરાકાર રૂપે રહેલી શકિતનું ભૌતિક સ્વરૂપે થયેલ પ્રગટિકરણ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયનિ, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી જેવા નવ નામે ઓળખાય છે નવરાત્રિ એ  સર્વ અંકને આવરી લેતો તહેવાર છે, વળી દરેક આંક સાથે આદ્યશકિતનાં એક-એક રૂપનું મહાત્મ્ય જોડાયેલું છે ચરાચરેશ્વરી ત્વં હિ,…

Read More

સંતશ્રી બજરંગદાસબાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે બગદાણા ખાતે તૈયારીઓનો ધમધમાટ

સમગ્ર ગુરુઆશ્રમ પરિસર તેમજ ચારે બાજુઓના માર્ગોને વીજળીથી ઝળહળા કરવામાં આવ્યા હરેશ જોષી, કુંઢેલી આગામી તા. 17 ને શુક્રવારના રોજ બગદાણાના બંડીધારી સદગુરુ સંતશ્રી બજરંગદાસબાપાનો 48મો પુણયતિથી મહોત્સવ ઉજવાશે. ત્યારે બગદાણા ખાતે સંપૂર્ણ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિભાગો જેવા કે રસોડું, ભોજનશાળા,ચા પાણી, દર્શન, પાર્કિંગ સહિતના કામમાં સ્વયંસેવકો દિન રાત સેવા…

Read More