Headlines

પોરબંદર નજીક આવેલ કેવલધામ ખાતે મંગળવારે કોટેચા પરિવારનો વાર્ષિક પાટોત્સવ

– પાટોત્સવ સાથે અન્નકૂટ અને ધ્વજાજી સહિતના કાર્યક્રમો – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬       રઘુવંશી જ્ઞાતિના કોટેચા પરિવાર દ્વારા આગામી મંગળવાર તારીખ 20 મીના રોજ કોટેચા પરિવારના 10 માં વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.         પોરબંદર નજીક ત્રીજો માઈલ, રજવાડી પાર્ક ખાતે આવેલા “કોટેચા કેવલધામ સંકુલ” ખાતે કુળદેવી…

Read More

દેવભૂમિમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંપર્ક અભિયાન પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ લોકોના ઘરે ઘરે જઈને મુલાકાત કરી

ખંભાળિયામાં “આપ” દ્વારા જન સંપર્ક અભિયાન જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૫       ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તથા પક્ષના કાર્યકરોની ટીમે ઘરે-ઘરે જઈને નાગરિકો સાથે મુલાકાત લીધી હતી. અહીં તેઓએ પાર્ટીના વિવિધ વચનો અને વિકાસની યોજનાઓ વિશે માહિતી આપી હતી.     આ અભિયાન દરમિયાન શહેરના લોકો તરફથી અત્યંત સારો આવકાર…

Read More

ખંભાળિયામાં આજે સંગીત વાત્સલ્ય કાર્યક્રમ: સદભાવના ટ્રસ્ટનું સુંદર આયોજન

– જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શનિવારે સાહિત્ય સંગીત સંધ્યાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.         ખંભાળિયા શહેરમાં રંગમંચના અનેક કલા પ્રેમીઓ વસવાટ કરે છે. પરંતુ શહેરમાં ખાસ કોઈ સંગીત – કલાની પ્રવૃત્તિઓ થતી નથી. આ વચ્ચે ખંભાળિયાની જનતાનો કલાપ્રેમ સંતોષવાના…

Read More

દ્વારકાના ગોમતી ઘાટને પંચનદતીર્થથી જોડતા સુદામા સેતુ નવનિર્માણ કામગીરીનો પ્રારંભ: એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે: સહેલાણીઓની આતુરતાનો અંત

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬      યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર અપાયા બાદ તાજેતરમાં શરૂ થયેલ નવનિર્માણ કામગીરી અંદાજિત 14.1 કરોડ રૂપિયાના ખર્ચે એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે.        ઓકટોબર-2022 માં મોરબી પૂલ દુર્ઘટના બાદ…

Read More

સુદર્શન સેતુ પર રીલ બનાવવા સબબ ભાવનગરના યુવાન સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૬        ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર એક મોટરકાર ઉપર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેની માહિતી ઓખા મરીન પોલીસને થતા આ અંગે પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ભાવનગર તાબેના સિહોર વિસ્તારમાં રહેતા ગીરીશ વીરાભાઈ પરમાર સામે ધોરણસર કાર્યવાહી કરી અને…

Read More

ચાહક, આક્ષેપ, રદિયા, ખુલાસા વેચાણ કેન્દ્ર ( This is That- નારન બારૈયા)

પહેલી ધારની વાત ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે…

Read More

ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર (પહેલી ધારની વાત – નારન બારૈયા)

પહેલી ધારની વાત ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે…

Read More

ભ્રષ્ટાચાર ભયો ભયંકર ?: નવારતનપરમાં સરપંચ ગૌતમ બારૈયાએ બનાવેલા અવેડા છ મહિનામાં જર્જરીત થઈ ગયા : બ્લોક ઉખડી લાગ્યા, પ્લાતર ખરવા લાગ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામની પંચાયત બોડીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે તનાતની ચાલી રહી છે ત્યારે સરપંચ ગૌતમ બારૈયાએ ગામમાં વિકાસના કાર્યો અંતર્ગત બનાવેલા બે અવેડા માત્ર છ મહિનાના સમયગાળામાં જર્જરીત થઈ ગયા છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અંગે ચર્ચાથી વિગતો અનુસાર ગામના પાટ તળાવ પાસે તેમજ કૃષ્ણપરા…

Read More

રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં નયારા એનર્જીના સ્ટોલ પર વડાપ્રધાનનું સ્વાગત કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬      નયારા એનર્જીને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ભાગ બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નયારા એનેર્જીના સ્ટોલ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીથી નયારા એનર્જી શોભાયમાન થયું છે. નયારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રસાદ પાનિકર દ્વારા તેઓનું સ્ટોલ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું…

Read More

પર્યાવરણ સુરક્ષા માટે હણોલ ગામ દ્વારા ચાલતું સાઈકલ અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણા દાયક

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ચાલતી સાઈકલ યાત્રા પ્રસ્થાન કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઈશ્વરિયા શુક્રવાર તા.૧૬-૧-૨૦૨૬(મૂકેશ પંડિત) ગોહિલવાડના ગૌરવરૂપ બનેલા હણોલ ગામમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ચાલતી સાઈકલ યાત્રા પ્રસ્થાન કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પર્યાવરણ સુરક્ષા માટે હણોલ ગામ દ્વારા ચાલતું આ સાઈકલ અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણા દાયક હોવાનું જણાવ્યું. સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ…

Read More