Headlines

પાલીતાણામાં સિંધી સમાજ દ્વારા  ચેટીચંદની ભવ્ય ઉજવણી 

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૦ ભાવનગર જિલ્લાના પાલીતાણા ના ગારિયાધાર રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ઉડેરોધામ ખાતે દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે આજ રોજ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ચેટીચંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવાર થી જ ભાવિ ભક્તો દર્શન માટે ઝુલેલાલ મંદિર માં આવ્યા હતા તેમજ…

Read More

નળસરોવર ખાતે પ્રકૃતિ પ્રશિક્ષણ શિબિરમાં જોડાયા ભાવનગરના સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ

વિપુલ હિરાણી   ભાવનગર  તા.૨૧ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને ફોરેસ્ટ ખાતા દ્વારા સંચાલિત નળ સરોવર ખાતે પર્યાવરણ પ્રશિક્ષણ શિબિર તારીખ 14થી 16 માર્ચ દરમિયાન યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલા ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ, પર્યાવરણ, પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવે કુદરતના સાનિધ્યમાં…

Read More

ભાવનગર જિલ્લાના 3 નાયબ મામલતદારોની આંતર જિલ્લા ફેરબદલ: મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યના 80 અધિકારીઓની અદલ બદલ

​ ​જિલ્લાના અનુભવી અધિકારીઓની અન્યત્ર બદલી, જ્યારે રાજ્યભરના 80 કર્મચારીઓ પ્રભાવિત ​ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી જરૂરિયાતોને ધ્યાને રાખીને રાજ્યભરમાં નાયબ મામલતદાર વર્ગ-3 ના કર્મચારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. સચિવાલય, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત હુકમ મુજબ સમગ્ર રાજ્યના કુલ 80 નાયબ મામલતદારોની બદલીના આદેશો આપવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં ભાવનગર…

Read More

ભાવનગરમાં અશાંતધારા માં મંજૂરી માટે  SDMના ડ્રાઈવરે ૧૪ લાખનો સોદો કરી ૧૦ લાખ લીધાનો આક્ષેપ થી ચકચાર: ઓડિયો-વિડિયો વાયરલ થતા તપાસ શરૂ

ભાવનગરમાં અશાંતધારા માં મંજૂરી માટે  SDMના ડ્રાઈવરે ૧૪ લાખનો સોદો કરી ૧૦ લાખ લીધાનો આક્ષેપ થી ચકચાર: ઓડિયો-વિડિયો વાયરલ થતા તપાસ શરૂ વિપુલ હિરાણી  ભાવનગર  ભાવનગરશહેરમાં અશાંતધારા અમલી હોવા છતાં મિલકત સોદામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં આવેલી કોમર્શિયલ મિલકતના તબદીલી સોદામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ…

Read More

ભાવનગરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો કલેક્ટર મનીષ બંસલનો નિર્દેશ

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ખાસ કરીને રોગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકો સામે તાત્કાલિક અને કડક…

Read More

પ્રામાણિક અધિકારી તરીકે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાનું સન્માન કરતાં હાસ્યકાર જગદીશ ત્રિવેદી

હરેશ જોષી, ચોટીલા તા.૨૫/૧/૨૦૨૫ ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તેમજ SDM તરીકે શ્રી એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી. એમણે સવા વરસમાં જે સપાટો બોલાવ્યો એ જોઈને કોઈપણ સામાન્ય નાગરિક અને સજ્જન માણસ રાજી થાય અને જે લોકોને ખોટું કરીને રુપિયા કમાવા છે એવા તમામ માણસો દુઃખી થાય એવું થયું છે.એચ.ટી. મકવાણા પાસે ચોટીલા, થાન અને…

Read More

ભાવનગરના જલ્લ્પાબેન મુંજપરાએ રામાયણ અને મહાભારતકાલીન પાકકલા વિષય પર PhDની પદવી પ્રાપ્ત કરી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના સંસ્કૃત વિભાગની સંશોધક વિદ્યાર્થીની જલ્પા એસ. મુજપરા દ્વારા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પાયા સમાન ગ્રંથો પર આધારિત એક વિશિષ્ટ પીએચ.ડી. શોધનિબં/ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સંશોધનનો વિષય “રામાયણ-મહાભારતયોઃ તદાધારિતકાવ્યેષુ ચ પાકકલા વિમર્શઃ” (રામાયણ, મહાભારત અને તેના પર આધારિત કાવ્યોમાં પાકકલાનું વિવેચન) છે.આ શોધકાર્ય માર્ગદર્શક પ્રો. ડૉ….

Read More

ભાવનગરમાં શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાને ટીવીની ભેટ 

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ભાવનગરમાં શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમાસના નિમિત્તે શાળા નંબર 47 માં 32 ઇંચ ના ટીવી નું બાળકોના હિતો માટે તથા પ્રોજેક્ટ દ્વારા ટીવીમાં સરળતાથી જોઈને વાંચી સમજી ભણી શકે તેવા ઉમદા હેતુથી  એલઈડી ટીવી ટ્રસ્ટી એડવોકેટ ડૉ.પિન્કીબેન રાહેજા  દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

Read More

ભાવનગર નાગરિક સહકારી બેંક ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

  વિપુલ હિરાણી   ભાવનગર તા.૧૮  ભાવનગ૨ નાગરિક સહકારી બેંક  તથા ભાવનગર સાઈબર સિકયુરીટી સેલના સચુકત ઉપક્રમે સાઈબર સિકયુરીટી અવેરનેસ સેમીનારનું આયોજન સભાસદો, ગ્રાહકો તથા કર્મચારીઓ તથા ડિરેકટરશ્રીઓ માટે કરવામાં આવેલ. જેમાં સાઈબર સિકયુરીટી એકસપર્ટ દ્રારા દરેક વ્યકિત બેંક સાથે તેમજ ઓનલાઈન વ્યવહારમાં જાગૃત રહે, સતર્ક ૨હે, મોબાઈલમાં આવતો ઓ.ટી.પી કોઈ સાથે શેર ન કરે, અજાણી…

Read More

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ૧૦૯૪મુ દેહદાન સ્વીકારાયું

ભાવનગર નિવાસી સ્વ. મણીબેન કાળુભાઈ વાલેરા ઉમર:વર્ષ-૮૦નું અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ ૧૦૯૪મુદેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું.

Read More